Tuesday, August 26, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના લીલાપર ગામે તીનપત્તીનો જુગાર રમતા 6 શકુનીઓ ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના લીલાપર ગામે લીલાપર સિરામિક નળીયાના કારખાનામાં મજૂરીની ઓરડી નજીક તીનપત્તીનો જુગાર રમતા ૬ શકુનીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબી: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પ્રયત્નોથી ઔદ્યોગિક વિસ્તારમા રોડ બનાવવાની મળી મંજૂરી

મોરબી: મોરબી-માળીય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા શહેર અને જિલ્લામાં જેટલા પણ સરકારી કામ અધૂરા છે તેને પૂર્ણ કરવાની શરૂઆત કરી હતી. જેને પગલે સંયુક્ત...

બરવાળા થી ખેવાડીયા જતી પાણીની તુટેલી લાઈન રીપેર કરવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો. દ્વારા CMને રજુઆત કરાઇ

મોરબી: મોરબી જિલ્લામાં બરવાળા થી ખેવાડીયા જતી પાણી પુરવઠાની તુટેલી લાઈન છેલ્લા દોઢ મહિનાથી તુટેલી છે જે રીપેર કરવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન જનરલ...

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા તા.24મીએ ‘છાત્ર હુંકાર ‘ સંમેલનનુ આયોજન

મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા જીલ્લા સંમેલન 'છાત્ર હુંકાર 'યોજવા જઈ રહ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી...

સૌરાષ્ટ્ર યુનિ.માં છેલ્લા ત્રણ વર્ષથી B.Scમાં ગોલ્ડ મેડલ મેળવતી મોરબીની એકમાત્ર નવયુગ મહિલા સાયન્સ કોલેજ

મોરબી: તા.૨૦/૦૧/૨૦૨૩ના રોજ યોજાયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૭માં પદવીદાન સમારંભમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીએ B.Sc બોટની વિષયનો ગોલ્ડમેડલ તેના નામે કર્યો છે. સળંગ...

ટંકારાના સજનપર ગામે પરણિતાએ ઝેરી દવા ગટગટાવી

ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામે હસમુખભાઇ રામજીભાઇ કાસુન્દ્રાની વાડીએ ઝેરી દવા પી જતા પરણીતાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ રસીલાબેન દશરથભાઈ...

મોરબીના ત્રાજપર ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના ત્રાજપર ગામમાં બેચરાજી માતાજીના મઢવાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં માતા-પુત્ર પર પાંચ શખ્સોનો પાઈપ, છરી અને તલાવાર વડે હુમલો 

મોરબી: મોરબીમાં વજેપર શેરી નં -૩ માં માતા-પુત્ર પર પાંચ શખ્સોએ લોખંડના પાઇપ, તલવાર,છરી વડે હુમલો કરી માતા-પુત્રને મારમારી ઘરમાં નુકસાન કરી તેમજ મોટરસાયકલ...

મોરબીની ખાનપર શાળામાં શતાબ્દી મહોત્સવ ઉજવાયો

મોરબી,આજે સમગ્ર દેશમાં સ્વતંત્રતાનો અમૃત મહોત્સવની ઉજવાણી થઈ રહી છે ત્યારે હાલ સરકારી શાળાઓની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યા છે ત્યારે...

મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી

મોરબી: મોરબી જિલ્લાના વાંકાનેર, માળિયા, ટંકારા, હળવદ અને મોરબી તમામ પાંચેય તાલુકામાં અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્યબોધ દિવસની ઉજવણી...

તાજા સમાચાર