Sunday, April 5, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ

મોરબી: તા.૧૭-૦૩-૨૦૨૩ના મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ સંકલન બેઠકમાં કલેકટર એ સંભવિત...

સંભવિત હીટ વેવના આગોતરા આયોજન અંગેની રાજ્યક્ક્ષાની વીડિયો કોન્ફરન્સમાં જિલ્લાઓને વિવિધ સુચનો કરાયા

હીટ વેવમાં કરવાની થતી કામગીરીની બેઠક યોજી મોરબી કલેક્ટરએ નાગરિકો માટે સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તાકીદ કરી મોરબી: ભારત મોસમ વિજ્ઞાન વિભાગ(IMD) દ્વારા રાહત...

મોરબીના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીકથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ પાવડીયારી કેનાલ પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. અજાણ્યા પુરૂષની ઉંમર આશરે ૩૦ વર્ષ હશે. આ બનાવ...

હળવદમાં આધેડને ફેસબુક પર પોસ્ટ કરવી ભારે પડી

હળવદ: હળવદમાં આધેડે તેના મિત્રના કહેવાથી તેઓના જ્ઞાતિના ટ્રસ્ટમાં ટ્રસ્ટી ફેરફાર બાબતની પોસ્ટ ફેસબુકમાં મુકતાં તે આરોપીને સારુ ન લાગતા આરોપીએ આધેડને તથા તેના...

મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી ઉંચુ વ્યાજ વસુલનાર વ્યાજખોર વિરુદ્ધ ફરીયાદ 

મોરબી: મોરબીમાં યુવકને રૂપિયાની જરૂર હોય જેથી વ્યાજખોરે યુવકને ૩૦ ટકાના ઉંચા વ્યાજે રૂપિયા ૫૦,૦૦૦ આપી યુવક પાસેથી ચાર કોરા ચેક મેળવી બળજબરીથી ૭,૫૦,૦૦૦...

મોરબીના રાજપરથી નસીતપર ગામ તરફ જતા રોડ પર બાઈક સ્લીપ મારી જતા યુવકનુ મોત

મોરબી: મોરબીના રાજપરથી નસીતપર ગામ તરફ જતા રોડના વળાંક પાસે રોગ ઉપર બાઈક સ્લીપ મારી જતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મહેન્દ્રભાઈ ઉર્ફે...

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ઉમાવિલેજ પાછળ મફતીયાપરા વિસ્તાર મેલડી માતાજીના મઢ નજીક તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી...

સાવધાન : રાજ્યમાં આજે કોરોનાના 119 કેસ નોંધાયા

મોરબી: રાજ્યમાં કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઈકાલે કોરોનાના 58 કેસ નોંધાયા બાદ આજે 24 કલાકમાં કેસમાં બમણા જેટલો...

અંબાજી શક્તિપીઠ મંદિરમાં મોહનથાળ વેચવાના નિર્ણયથી મોરબી જીલ્લા હિન્દુ યુવા વાહિનીએ હર્ષની લાગણી અનુભવી

મોરબી: મોરબી જિલ્લા હિન્દુ યુવા વાહીની દ્વારા આજે તારીખ 16-03- 2023 ગુરુવાર રામ મહેલ મંદિર દરબારગઢ મહા આરતી કરવામાં આવી હતી અંબાજી શક્તિપીઠ મંદિરમાં...

શ્રી રાજપૂત કરણી સેનાના સ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીનું અવસાન થતા શ્રદ્ધાંજલિ રૂપે પ્રાર્થનાસભા યોજાઈ

મોરબી: મોરબી ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ભારતના રાજપૂત સમાજના સૌથી મોટા સંગઠન શ્રી રાજપૂત કરણી સેનાના સ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવીનુ અવસાન થતા...

તાજા સમાચાર