Sunday, December 14, 2025
- Advertisement -spot_img

મોરબી

બી ડિવિઝન પોલીસ સુરક્ષા સેતુ ટીમ દ્વારા ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ ભણાવાયા

મોરબી : સામા કાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ હરમેશ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમનું આયોજન કરતી હોય છે જેમાં આજરોજ સેવા સેતુ...

મોરબી : વિસીપરા નજીક ઇલે. મોપેડ અને પિકઅપ વાહન વચ્ચે અકસ્માત

મોરબી વીસી ફાટક નજીક પીકઅપ વાહન ચાલકે સેવા સદનથી તરફ ઇલેક્ટ્રિક મોપેડ લઈને જઈ રહેલા જગજીવનભાઈ કેશવજીભાઈ ભાડજાને ઇજાઓ પહોંચાડતા આ મામલે જયેશભાઈ પ્રભુભાઈ...

મોરબી : હજનાળી પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉજવણી સાથે બાળસંસદની ચુંટણી યોજાયી

તારીખ 7/07/2022 ના રોજ હજનાળી પ્રાથમિક શાળા (તા. જિ. - મોરબી) નો સ્થાપના દિવસ હતો. એટલે કે 7/07/1952 મા હજનાળી પ્રાથમિક શાળા નો પાયો...

આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન ના મોરબી કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથ રથયાત્રા નુ વિશાળ આયોજન

મોરબી : આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન ના મોરબી કેન્દ્ર દ્વારા 09 જુલાઈ ના રોજ વિશ્વ પ્રસિધ્ધ શ્રી જગન્નાથ રથયાત્રા નુ આયોજન કરવામાં આવી...

પીપળીયા ચાર રસ્તે ઈસમ દ્વારા માથાના ભાગે ઘા મારી કરાઈ યુવકની હત્યા

માળિયા તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે એક ઈસમ દ્વારા યુવકને માથાના ભાગે તેમજ નાકના ભાગે ઘા મારી ગંભીર ઈજાઓ કરવામાં આવી હતી. તેમજ તેમનું...

ચમનપર ગામમાં રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાની પ્રેરણાથી મેઘલાડુનું આયોજન કરાયું

સરપંચની આગેવાની હેઠળ યુવાનો દ્વારા કરાયું આયોજન રાજયમંત્રીબ્રિજેશભાઇ મેરજાના માદરે વતન એવા ચમનપર ગામમાં તેમની પ્રેરણાશ્રી મેઘલાડુનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચુકયો...

વંદે ગુજરાત વિકાસયાત્રા રથને આવકારતું ઘુંટું ગામ

વંદે ગુજરાત વિકાસયાત્રા અન્વયે મોરબી જિલ્લામાં બે રથ ફાળવવામાં આવ્યા છે. આ બંને રથ મોરબી જિલ્લાના ગામે-ગામ રહી રહ્યા છે. જે દ્વારા લોકોને ૨૦ વર્ષની...

મોરબી : કોરોના લઈ રહ્યો છે વિકરાળ સ્વરૂપ ! જિલ્લામાં આજ ૧૩ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોના પગપેસારો કરી રહ્યો હોઈ તેવું લાગી રહ્યું છે. ધીમે ધીમે જિલ્લામાં કોરોના ના કેસમાં વધારો આવી રહ્યો છે. ત્યારે ફરી આજરોજ...

5 માસથી નાસતો ફરતો સુરેન્દ્રનગરનો બુટલેગર મોરબીથી ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા (માલવણ) પો.સ્ટે.ના પ્રોહીબીશન દારૂના ગુનામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપીને મોરબી એલ.સી.ની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધો હતો. બાદ સુરેદ્રનગર...

મોરબી : નવયુગ વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી

નવયુગ વિદ્યાલય મોરબી દ્વારા વૃક્ષારોપણ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાનજીયા ની પ્રેરણાથી સતેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ધોરણ 9 અને...

તાજા સમાચાર