Thursday, September 18, 2025
- Advertisement -spot_img

મોરબી

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બર્ડ કેર પ્રોજેક્ટ કરવામાં આવ્યો

  મોરબી : પક્ષીઓ માટે આ કાળજાળ ગરમીમાં રાહત આપે તે માટે પક્ષીઓ ની ક્ષુધા અને તરસ છીપે એ ભાવનાથી શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર...

હળવદ દુર્ઘટનામાં મૃતકોના અનાથ બાળકોને તાત્કાલીક સહાય યોજના મંજૂર કરી મંજૂરી પત્રો એનાયત કરાયા

અનાથ થયેલા પાંચ બાળકોને પાલક માતા પિતા યોજના અંતર્ગત દર મહિના અઢાર વર્ષ સુધી ૩૦૦૦ હજારની સહાય ચૂકવશે મોરબી જિલ્લાના હળવદ જીઆઇડીસી ખાતે બનેલ દુર્ઘટનામાં...

હળવદના ચાડધ્રા ગામના વતની પીઆઈ એચ એમ ગઢવીને રાષ્ટ્રપતિ મેડલ એનાયત

હળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામના વતની એવા પોલીસ ઈન્સ્પેકટર હિતેન્દ્રસિંહ મધુભા ટાપરીયા (ગઢવી) ને તેઓની સરાહનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા...

મોરબી કલેકટર કચેરી ખાતે આંતકવાદ વિરોધી દિનની ઉજવણી કરવામાં આવી

મોરબી : ૨૧ મે ના રોજ સમગ્ર દેશમાં “આતંકવાદ વિરોધી દિન” તરીકે મનાવવામાં આવે છે જે સંદર્ભે આજે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન...

મોરબી થી પ્રશિક્ષણ વર્ગ માં ભાગ લેવા જઇ રહેલી બહેનો માટે લસ્સી નું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની મોરબી જિલ્લા દ્વારા લસ્સી નું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી અને કચ્છ ની બહેનો એસટી બસ મારફતે...

મોરબી ની સુમતીનાથ સોસાયટીમાં પાણી નો વાલ્વ તુટી જતાં પાણીના ફુવારા ઉડી રહ્યા છે

વહેલી તકે પીવાના પાણીનો વાલ્વ રીપેરીંગ થાય તેવી સ્થાનિક લોકોએ દ્વારા માંગણી ઉઠી છે મોરબી : આકરાં ઉનાળે મોરબી નાં ઘણા બધા વિસ્તારોમાં પીવા નાં...

મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા તા.૨૬ જૂનના રોજ દરેક તાલુકામાં લોક અદાલતનું આયોજન કરવામાં આવશે

રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ (NALSA), નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના...

હાર્દિક પટેલ નાં ભાજપ પ્રવેશ લઇને અમીત શાહ અને આનંદીબેના જુથ વચ્ચે સોશ્યલ મીડિયામાં વોર છેડાયું

અમદાવાદઃ હાર્દિક પટેલનો કોંગ્રેસથી મોહભંગ થયા બાદ તે કેસરિયો ધારણ કરશે તેવી અટકળો થઈ રહી છે. જોકે ખુદ હાર્દિકે કહ્યું છે કે હાલ તે...

મોરબીમાં સમાધાન કેસમાં સમાધાન પંચની હાજરીમાં છુટા હાથની મારામારી થઈ

મોરબી માં ઘરેલુ ઝગડ ના સમાધાન કેસમાં માં ભેગા થયેલા બે પરિવારો વચ્ચે મારામારી થતાં અને જોઈ લેવા ની ધમકી આપતા મામલો સમાધાન નાં...

મોરબીના પંચાસર રોડ પર ના ખેતરમાં આધેડનો ગળે ફાંસો ખાઇ આપઘાત

મોરબીના શકત શનાળા ગામે નવા પ્લોટમાં રહેતા દીનેશભાઇ છગનભાઇ પાડલીયા (ઉ.52) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના પંચાસર રોડ ઉપર આવેલ ખેતરમાં લીંબડાના ઝાડ સાથે દોરડુ...

તાજા સમાચાર