મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી તાલુકાના...
108 G.V.K E.M.R.I. દ્વારા 26 મે પાયલટ દિવસની જૂનાગઢ ખાતે ઉજવણી કરવામાં આવી હતી .
આ ઉજવણીના ભાગરૂપે કચ્છ-સૌરાષ્ટ્રના કર્મચારીઓનો ઉત્કૃષ્ટ કામગીરી માટે બિરદાવવામાં આવ્યા...
મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે.
અત્યાર સુધી ના ૯ કેમ્પ મા કુલ ૩૨૬૭ લોકોએ લાભ લીધો તેમજ...
હળવદ : વિધાનસભા જીતના લક્ષ્યાંક સાથે હળવદના કવાડીયાથી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભ થયો હતો. ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ થી હળવદના મુખ્ય માર્ગો...
મોરબી : મોરબી તાલુકાના શકત શનાળા ખાતે કનેસરાધામના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.
વલમજીભાઈ ત્રિકમજીભાઈ ફેફર અને ભાવિન વલમજીભાઈ ફેફર દ્વારા આયોજીત આ રામામંડળ તા....
મોરબી : રાજકોટ જીલ્લાના આટકોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા કે. ડી. પરવાડીયા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે જે હોસ્પિટલનું લોકાર્પણ આજે શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ...