Tuesday, December 16, 2025
- Advertisement -spot_img

મોરબી

ટંકારાના મિતાણા ગામે આધેડને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યો 

ટંકારા: ટંકારા તાલુકાના મિતાણા ગામે આધેડ તેમના ઘરમાં રસોઇ બનાવવા બાબતે બોલાચાલી કરતા હતા ત્યારે આરોપી આધેડના ઘરે જઈ તમો કેમ દેકારો કરો છો...

મોરબી: બદલી થયેલ તથા નવા નિમાયેલ તમામ જજ માટે વેલકમ તથા ફેરેવલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું

મોરબી: મોરબી જિલ્લા બાર એસોસિયેશન દ્વારા મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દેવધરા તથા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા તથા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પંડયાની સ્પે....

વાંકાનેર શહેરમાં શ્રાવણ માસ દરમિયાન માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મુકવા મામલતદારને હિન્દુ સંગઠનોની રજૂઆત 

વાંકાનેર: વાંકાનેર શહેરમાં શ્રાવણ માસ દરમિયાન માંસાહારના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવા માટે હિન્દુ સંગઠનો દ્વારા DYSP, PI તથા મામલતદારને અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી...

મોરબીના ગૌશાળા ફિડર હેઠળના વિસ્તારોમાં આવતીકાલે વીજ કાપ રહેશે 

મોરબી: આવતીકાલ તારીખ ૦૭:૦૮:૨૦૨૪ ને બુધવારના રોજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ગૌશાળા ફીડર સવારે...

મોરબીની 61 ગ્રામ પંચાયતોમાં યોજાયો રોજગારી દિવસ

નવા ૨૮ જોબકાર્ડ નોંધવામાં આવ્યા; ‘એક પેડ માં કે નામ અભિયાન’ અંતર્ગત ૬૨૦ જેટલા વૃક્ષો વવાયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત મનરેગા યોજનામાં રોજગારી...

મોરબીમાં એક જ પરીવારના ત્રણ સભ્યોનો સામુહિક આપઘાત

મોરબી: મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે આવેલ વસંત પ્લોટમાં રહેતા એક જ પરિવારના પતિ, પત્નિ અને પુત્રએ સાથે મળી ઘરની અલગ...

મોરબીમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરી મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ

મહિલાઓના વિકાસ, બાલીકા પંચાયત, સામાજીક અન્વેષણ અને સ્તનપાનના મહત્વ વિશે માર્ગદર્શન અપાયુ ગત ૫ ઓગસ્ટના રોજ ‘નારી વંદન સપ્તાહ ઉત્સવ’ની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટ તંત્ર...

બીનવારસી બે બાઈક મુળ માલિકને પરત કરતી ટંકારા પોલીસ

ટંકારા: પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાર્થક કરતી ટંકારા પોલીસે બે બિનવારસી મોટરસાયકલ મુળ માલિકને પરત કરી પોલીસે પોતાની ફરજ બજાવી છે. ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં...

13 ઓગસ્ટના રોજ ટંકારા મામલતદાર કચેરી ખાતે કન્ડમ થયેલ વાહનની હરરાજી કરાશે

વધુ વિગતો માટે મામલતદાર કચેરીના નંબર ૦૨૮૨૨-૨૮૭૦૭૬ પર સંપર્ક કરવો ટંકારા મામલતદાર કચેરી હસ્તકના કન્ડમ થયેલા વાહનની જાહેર હરરાજી તારીખ ૧૩/૦૮/ ૨૦૨૪ ના રોજ સમય...

મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે બરફના શિવલીંગના દર્શન યોજાયા

રામધન આશ્રમ ના મહંત પ.પૂ.ભાવેશ્વરી માતજી સહિત ના સંતો-મહંતો ની ઉપસ્થિતી માં હજારો શિવભક્તોએ ફરાળ મહાપ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન...

તાજા સમાચાર