Thursday, May 1, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના રંગપર (બેલા) ગામે કારખાનામાં ઈલેક્ટ્રીક શોક લાગતા યુવકનું મૃત્યુ

મોરબીના રંગપર (બેલા) ગામની સીમમાં સનટેન સિરામિક લેબર ક્વાર્ટરમાં ઈલેક્ટ્રીક શોક લાગતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામની સીમમાં...

જુનાગઢ થી મોરબી જેલ બદલી માટે લઈ જવાતો કેદી ટંકારા નજીકથી નાશી છૂટ્યો

ટંકારા: જુનાગઢ જેલનો કાચા કામના કેદીને જેલ ફેર બદલી માટે મોરબી જેલ ખાતે લઇ જતા રોડ પર ગાડી ગરમ થઇ જતા ગાડી ટંકારા નજીક...

મોરબી સરતાનપર રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત 

મોરબી સરતાનપર રોડ ઉપર મોટો કારખાના પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની...

પલાસણ ગામે ખુનના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ 

હળવદ તાલુકાના પલાસણ ગામે પથ્થર વડે ઇજા પહોંચાડી આધેડની હત્યા નીપજાવનાર આરોપીને ગણતરીની કલાકોમાં હળવદ પોલીસે ઝડપી પાડયો છે. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૪ એપ્રિલના...

ઉદ્યોગોને પડતી સમસ્યાઓને લઈને મોરબી કોલ એસોસીએસનની મીટીંગ મળી 

ગયકાલ તારીખ ૨૫ એપ્રિલને શુક્રવાર ના રોજ કોલ એસોસીએસન મોરબીની મિટિંગ મળી હતી. જેમા ઉદ્યોગોને પડતી સમસ્યાઓ અને આગામી આવનારા પડકારોને ધ્યાનમા લઈને વિવિધ...

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીમાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઈ

ગપ્પી અને ગંબસિયા પ્રકારની માછલીઓ દ્વારા રોગચાળા અટકાયત અને નિયંત્રણ દર વર્ષે 25 એપ્રિલ એ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે માનનીય...

વાંકાનેરના અમરસર ગામે બજારમાં ઢોર રાખવા બાબતે બે પક્ષો વચ્ચે અથડામણ; સામસામે ફરીયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકાના અમરસર ગામે બજારમાં ઢોર રાખવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઇ હતી ત્યારબાદ આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને પક્ષો...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માસ્ટર ડિગ્રી પરિક્ષામા ચારણી સાહિત્ય વિષય સાથે હરદેવદાન ગઢવી પ્રથમ નંબરે ઉત્તીર્ણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માર્ચ 2025મા લેવાયેલી માસ્ટર ડિગ્રી ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષામા ચારણી સાહિત્ય વિષય સાથે હરદેવદાન કિશોરદાન ગઢવી ફર્સ્ટ ક્લાસ પાસ થયા છે. હરદેવદાનના પિતા...

મોરબીમાં મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા વર્ષ દરમિયાન ૧૪૬૪ કાયમી જળ સ્ત્રોત પર પોરાભક્ષક માછલીઓ મૂકાઈ

મોરબીમાં મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા વર્ષ દરમિયાન ૧૪૬૪ કાયમી જળ સ્ત્રોત પર પોરાભક્ષક માછલીઓ મૂકાઈ સમગ્ર વર્ષમાં ગ્રામીણ/શહેરી વિસ્તારમાં ૬૨ લાખથી વધુ ઘર વપરાશના પાણીના પાત્રોને...

આશ્રય ગૃહની સંચાલક સંસ્થા દ્વારા વિખૂટી પડેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવાયું

આજે વહેલી સવારે 4 વાગ્યે પોલીસ પેટ્રોલિંગ સ્ટાફ દ્વારા અજાણી મહિલા ભૂલી પડેલી સ્થિતિ માં નવલખી રોડ પર નજરે પડતા તેમને આશ્રયગૃહના નાઇટ સ્ટાફ...

તાજા સમાચાર