Saturday, May 4, 2024
- Advertisement -spot_img

મોરબી

મતદાનના દિવસે મતદારોએ પાલન કરવાની માર્ગદર્શિકા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયુ

મોરબી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જેથી મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે...

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મતદાન પુરુ થવાના 48 કલાક પહેલાથી ચૂંટણી પ્રચારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ

મોરબી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬ ની જોગવાઈ મુજબ મતદાન પુર્ણ થવા માટે નિયત કરેલ સમય...

હીટ વેવને ધ્યાને લઈ ચૂંટણી તંત્રએ આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ નોડલ અધિકારીઓને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા બુથ મુલાકાતના આપ્યા આદેશો લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને...

મોરબીના યુવા ઉદ્યોગપતિ ગોવિંદ ઘોડાસરાનો આજે જન્મદિવસ

મોરબી: આઈ ટી સેલ 65 વિધાનસભાના ઇન્ચાર્જ અને યુવા ઉદ્યોગપતિ જય અંબે સેવા ગ્રુપના સભ્ય તથા અનેક સામાજિક ક્ષેત્રે સેવાઓ આપનાર પાટીદાર યુવા તેજ...

મોરબીના બેલા (રં) ગામે આગમી 26 મેં એ ચારોલા પરિવારનું સ્નેહમિલન યોજાશે

મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે તા. ૨૬-૦૫-૨૦૨૪ ને રવીવારના રોજ ચારોલા પરિવારનું સ્નેહમિલન યોજાશે. જેમાં મોરબી આજુબાજુના ગામોમાં વસતા ચારોલા પરિવારના બધા પરિવાર...

મોરબીમાં સ્પાના નિયમન અને નિયંત્રણ અંગે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પડાયું

મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોય છે. કેટલાક અસામાજિક તત્વો...

મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિર ખાતે સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાશે 

મોરબી: મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિરમાં તા.૧૭-૦૫-૨૦૨૪ થી ૨૩-૦૫-૨૦૨૪ સુધી દિવ્ય સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિરના ૧૫૦ વર્ષના સાર્ધ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાંમાં...

મોરબી કોંગ્રેસમાં ગાબડું 200 જેટલા હોદ્દેદારોના કેસરિયા

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર, મકનસર, પાનેલી, ગીડચ, જાંબુડીયા, લખઘીરપુર , લાલપર ગામના 200 કોગ્રેસના હોદેદારો અને કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દશ વર્ષના કાર્યોથી પ્રેરાઈ...

માણેકવાડા પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ

મોરબી તાલુકાના માણેકવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે...

વાંકાનેરના માટેલ રોડ પર ખુલ્લા પટમાંથી યુવકોનો મૃતદેહ મળી આવ્યો

વાંકાનેર: વાંકાનેરના માટેલ રોડ પર બ્રાવેટ સીરામીક કારખાના સામે ખૂલ્લા પટમાંથી યુવકોનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ રોડ પર બ્રાવેટ સીરામીક...

તાજા સમાચાર