મોરબી નજીકના વનાળીયા (શારદાનગર) ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે શરદ પુનમના દિવસે યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે.જેમાં ભટ્ટ પરિવારના સહ...
મોરબી અત્રેના વિરાટનગર રંગપર ખાતે માઁ બુટ ભવાનીના બેસણા છે,દર વર્ષે સમસ્ત વડસોલા પરિવારનું સ્નેહમિલન તેમજ પંચકુંડી યજ્ઞનું અદકેરું આયોજન કરવામાં આવે છે.
જેમાં દર...
મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લાની અનેક શાળાઓમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધા, રંગોળી અને વેસ્ટ...
ગીતાંજલી વિદ્યાલય દ્વારા આયોજિત રાહત દરે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગીતાંજલી વિદ્યાલયમાં છોકરીઓને રાહત દરે સર્વાઇકલ વેક્સિન આપવામાં આવશે....