Thursday, May 22, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીનાં શાપર ગામે શ્રી રાજબાઇ મંદિર ખાતે વાધડિયા પરિવાર નું સ્નેહ મિલન યોજાયું

મોરબી શહેર અને આજુબાજુના ગામોમાં વસતા વાધડિયા પરિવારજનો સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનાં સન્માન સમારોહ યોજાયો તેમજ મંદિર ખાતે વિશાળ જગ્યામાં નવું બાંધકામ...

મોરબીના નિવૃત ગુરુજનોનો અનોખો સેવાયજ્ઞ:જુદી જુદી સોસાયટી એપાર્ટમેન્ટમાંથી રોટલા-રોટલી એકત્ર કરી ગૌમાતાને અર્પણ કરી રહ્યા છે

મોરબીના મહેન્દ્રનગર નિવાસી રણછોડભાઈ ઓડિયા અને મનસુખભાઈ ચારોલા નિવૃત્તિમાં પ્રવૃત્તિસીલ મોરબીની નગરી એટલે સેવાનગરી, મોરબી પંથકમાં વસતા લોકો કંઈક ને કંઈક નોખી અનોખી પ્રવૃત્તિ કરી...

ટંકારાના મિતાણા નજીક આઈસરે બાઈક,કાર સહિત પી.સી.આર વાહનને લીધા હડફેટે

ટંકારા: ટંકારા તાલુકાના મિતાણા ગામનાં પુલ પાસે આઈસરે બાઈક, ઈકો, સહિત પી.સી. આર વાહન પી.- ૧૦૦ને હડફેટે લીધા હતા જેમા બાઈક ચાલકને શરીરે ઈજા...

નાની વાવડી મુકામે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનાં મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કેમ્પ નરેન્દ્ર મોદી વિચાર મંચ મંત્રી દ્વારકેશભાઈ કુંભરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પને ૬૬ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.જે...

મોરબીનાં વિરપરડા ગામે અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

મોરબી: અયોધ્યાથી આવેલ શ્રીરામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનું મોરબી નજીક આવેલા વિરપરડા ગામે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું સમગ્ર વિરપરડા ગામ રામમય બન્યું આ પ્રસંગે...

પરીવાર ભાવના: મોરબીનાં રાજપર ગામે અઘારા પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

આજના જમાનામાં પરિવાર ભાવના જાળવવા સ્નેહમિલન કાર્યક્રમો જરૂરી ત્યારે રાજપર ગામે અધારા પરિવારનું સ્નેહમિલન સમારોહ યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ એટલે જાહેર જીવનમાં જીવંત લોકસંપર્કનું એક ઉમદું...

મોરબીના આંદરણા ગામના બસ સ્ટેન્ડ નજીક રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં

મોરબી: મોરબી તાલુકાના આંદરણા ગામના બસ સ્ટેન્ડ પાસેથી સી.એન.જી. રીક્ષામાંથી ઇગ્લીશ દારૂનો જથ્થા સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસને...

મોરબી: મચ્છુ -૩ નદીના પટમાંથી ખનીજ ચોરી પકડાઈ:૨.૩૫ કરોડનો મુદ્દામાલ જપ્ત

મોરબી જિલ્લામાં ચારે બાજુ ખનીજ માફીયાઓ બેફામ બનીને ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે તેને રોકવા માટે હવે મોરબી ખાણખનીજ વિભાગ સફાળે જાગ્યું છે...

મોરબી અધિક કલેકટર તરીકે એસ.જે.ખાચર મુકાયા

મોરબી: હાલમાં રાજ્ય સરકાર દ્વારા જીએએસ કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે જેમાં મોરબી અધિક કલેકટરની ખાલી પડેલી જગ્યા પર રાજકોટના એડિશનલ ચૂંટણી...

મોરબી – હળવદ હાઈવે રોડ પર ઓટો રીક્ષામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો

મોરબી: મોરબી - હળવદ હાઈવે રોડ પર આંદેણા ગામની સીમમાં રોડ ઉપર રામદેવ હોટલ સામેથી ઓટો રીક્ષામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને મોરબી...

તાજા સમાચાર