Sunday, July 6, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી: કમોસમી વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

કમોસમી વરસાદને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ આગામી તા. ૦૩ મેં સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે યાર્ડમાં તમામ આવક બંધ રાખવામાં આવી હોવાથી ખેડૂતોને માલ...

મોરબી : ગુટલીબાજો ને ખેર નથી હવે ! કર્મચારીઓને હાજર રહેવું પડશે

મોરબી : ગુટલીબાજો ને ખેર નથી હવે ! કર્મચારીઓને હાજર રહેવું પડશે મોરબી નગર પાલિકામાં કર્મચારીઓ મન પડે ત્યારે આવે અને મન પડે તો ન...

મોરબી: કમોસમી વરસાદના આગમનથી ધરતીપુત્ર ચિંતાતુર

હવામાન વિભાગ દ્વારા આજે 29મી એપ્રિલ સુધી રાજ્યના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર કચ્છમા કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી હતી જે મુજબ ગઈકાલે શનિવારે સાંજે...

માળીયાના જેતપર (મચ્છુ) ગામે લેમીનેટ પેપર મીલમાં પેપર ભરેલી ગાંસડી ઉપર પડતા ઈજાગ્રસ્ત થતા મહીલાનુ મોત

માળીયા (મી) : માળિયા (મી) તાલુકાના જેતપર (મચ્છુ) ગામે લેમીનેટ પેપર મીલમાં પેપર ભરેલી ગાંસડી ઉપર પડતા ઈજાગ્રસ્ત થતા મહીલાનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ...

હળવદના નવા ઇશનપુર ગામે યુવકે ગળોફાસો ખાઈ જીંદગી ટુંકાવી 

હળવદ: હળવદના નવા ઇશનપુર ગામે સીમમાં જાદવજીભાઈ કરસનભાઈ પરમારની વાડીએ ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ જુવાનસીંગ નસરીયાભાઇ રાઠવા ઉવ ૪૦ રહે....

મોરબીના ઉંચી માંડલ ગામે પ્લોટ પચાવી પાડનાર બે ભાઈ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ

મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડેલ ગામે બે ભાઈઓ યુવકના પ્લોટમાં જમીન પચાવી પાડવાના આશયથી ગેરકાયદેસર કબ્જો કર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી...

ટંકારા ઓવરબ્રિજ ઉતરતા હાઈવે પર લકઝરી બસ પાછળ એસટી બસ ઘુસી જતા બે ઈજાગ્રસ્ત

મોરબી: ટંકારામાં નગરનાકા સામે ઓવરબ્રિજ ઉતરતા હાઈવે પર લકઝરી બસ પાછળ એસટી બસ ઘુસી જતા બે છોકરીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે...

મોરબીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ત્રણ વિજપોલ ધરાશાયી થતા વીજળી ગુલ 

મોરબી: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા. ૨૮ થી ૨ મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદથી પડવાની આગાહી કરવામાં આવી હતી તે મુજબ મોરબી જીલ્લામાં...

મોરબી:હળવદ પંથકમાં ખેડૂતને પાણી ન મળે તેમાં કોને રસ છે ?

અજાણ્યા શખ્સો ઈલેક્ટ્રીક મોટરનો વાયર કાપીને લઈ ગયા, સુરવદર ગામના સરપંચે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ કરી હળવદ તાલુકાના સુરવદર ગામે ગ્રામ પંચાયત હસ્તકના પાણીના સંપની...

મોરબીમાં જિલ્લા કલેકટર જી. ટી. પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લાના સ્વાગત કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લાના તમામ ૧૧ પ્રશ્નોનો હકારત્મક નિકાલ કરાયો દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ એપ્રિલ ૨૦૦૩ ના SWAGAT...

તાજા સમાચાર