Monday, February 9, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લાના 101 પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી

મોરબી: મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ જી.ટી. પંડ્યા દ્વારા જિલ્લાના ૧૦૧ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ...

મોરબી જિલ્લાની તમામ આઈ.ટી.આઈ. માં ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની અંતિમ તારીખ 10 ઓકટોબર સુધી લંબાવાઈ

મોરબી: ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ. મોરબી, માળીયા-મિયાણા , હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે...

મોરબીમાં જાદુઈ કામગીરી કરતી પાલિકા નેતાઓ ની પધરામણી કે ગાંધી જયંતી સમયે રાતો રાત સફાઈ બાકી ખસ્તે હાલ મોરબી!!

પ્રજા ની બિન જાગરૂકતા પણ એટલીજ જવાબદાર નેતા ચુટતી વખતે કેમ સમસ્યા ભુલાઈ છે? મોરબી:આમ તો મોરબી નું શું હાલત છે તે કેહવાની જરૂર નથી,...

વાંકાનેરની માટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પ્રમાણિકતા

વિદ્યાર્થીઓને મળેલ રૂપિયા 9000 ભરેલું પાકીટ શાળાના આચાર્યેને સોંપ્યું આજે માનવજાત ચોવીસ કલાક ચારેબાજુ રૂપિયા પાછળ દોડી રહી છે,ક્યાંથી પૈસા પ્રાપ્ત કરવા એનું જ સતત...

શ્રી ગુરુ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા રાષ્ટ્રીય સમિતિ દ્વારા મૉરબી જીલ્લા સંગઠનની રચના કરાઈ

મોરબી: શ્રી ગુરુ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા સમિતિ રાષ્ટ્રીય (all India) દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ આર. આર. ગીરી તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરત ગીરી તથા...

વાંકાનેરના વઘાસિયા ગામે કારખાનામાં JCBનુ બકેટ વાગી જતાં યુવકનું મોત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં બ્રામો સીરામીકના કારખાનામાં જે.સી.બી એક્સીવેટરનુ બકેટ માથાના ભાગે વાગી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ...

મોરબીના નેહરુ ગેટ નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના નેહરુ ગેટ નજીક નાસ્તાગલી ક્રિષ્ના મોબાઈલ પાસે શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન...

શ્રી જલારામ મંદિર મહિલા મંડળ મોરબી દ્વારા ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા આગામી તા.૮-૧૦ થી બિનવારસી દિવંગતો, ઝુલતાપુલ દુર્ઘટના ના દિવંગતો સહિત સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ...

વાંકાનેર: છેલ્લા દોઢ વર્ષથી અપહરણના ગુનાના આરોપીને કોલકાતાથી ઝડપી પાડી ભોગ બનનારને શોધી કાઢતી મોરબી AHTU‌ની ટીમ

મોરબી : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના છેલ્લા દોઢ વર્ષથી અપહરણના ગુનાના આરોપીને કોલકતા ખાતેથી પકડી તથા ભોગ બનનારને શોધી કાઢતી મોરબી AHTUની ટીમ. મોરબી જિલ્લા...

મોરબી જલારામ મંદિર ખાતે પોપટ પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 310 દર્દીઓએ લાભ લીધો

મોરબી: મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.હરગોવિંદભાઈ વજુભાઈ પોપટ પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં ૩૧૦ દર્દીઓએ લાભ લીધો. અત્યાર સુધીના ૨૫ કેમ્પમાં કુલ ૮૦૮૫ લોકોનુ...

તાજા સમાચાર