Friday, September 19, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી વાસીઓના પ્રસંગને ચાર ચાંદ લગાવશે આનંદ પાર્ટી પ્લોટ

હવે ચોમાસાનો વરસાદ તમારા પ્રસંગનો વિલન નહી બને કેમ કે ચોમાસા દરમિયા પ્રસંગો માટે વરસાદ વિલન ના બને તેના માટે ખાસ ડોમ મંડપ તૈયાર...

યોગ દિવસ અંગે જાગૃતિ સંદર્ભે પોલીસ દ્વારા મોરબીમાં બાઇક રેલી યોજાઇ

મોરબી: નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ અંતર્ગત યોગ દિવસે જાગૃતિ સંદર્ભે મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબીમા બાઇક રેલી યોજાઇ હતી. આગામી તા.૨૧-૦૬-૨૦૨૩ ના રોજ નવમા...

મોરબીમાં નિકળનાર આષાઢી બીજની રથયાત્રા સંદર્ભે આજે પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરાયું

મોરબી શહેર વિસ્તારમાં નીકળનાર અષાઢી બીજની રથયાત્રા અન્વયે આજરોજ એરીયા ડોમિનન્સ અંતર્ગત જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની આગેવાની હેઠળ ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ હોય,...

મોરબીના મહેન્દ્રપરામાંથી જુગાર રમતા નવ પતત્તાપ્રેમી ઝડપાયા

મોરબી: મોરબીના મહેન્દ્રપરામા તીનપત્તીનો જુગાર રમતા નવ પતત્તાપ્રેમીઓને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલને...

લાયન્સ ક્લબ દ્વારા રાસંગપર નજીક સંગાથ વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવવામાં આવ્યું

માળીયા: લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો હંગર પ્રોજેક્ટ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા માળિયા (મી) તાલુકાના રાસંગપર ગામ નજીક આવેલા સંગાથ વૃદ્ધાશ્રમ ખાતે...

મોરબીના ગાળા ગામે બ્રિજનું ઉદ્ઘાટન કરાયું

મોરબી: મોરબી તાલુકાના ગાળા ગામે બનેલા નવા બ્રીજનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોરબી તાલુકાના ગાળા ગામે ૧૨,૪૪,૦૦૦ ના ખર્ચ નવા બનેલા બ્રિજનું આજે...

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે પ્રશાંત મહેતાની નિમણુક કરવામાં આવી 

મોરબી: આજરોજ સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા કારોબારી ની મિટિંગ મળી હતી જેમાં કિશોરભાઈ શુક્લા તથા કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી તથા સમગ્ર કારોબારીના...

મોરબીના વાવડી રોડ ઉપર ભારે પવનના કારણએ પારાપેટ ધરાશાયી, સદનશીબે જાનહાનિ ટળી 

મોરબી: મોરબીમાંથી વાવાઝોડા પસાર થઈ ગયું તેમ છતાં હજુ પણ ક્યારેક કયારેક પવનના ભારે મોજા ફૂકાય રહ્યા છે. ત્યારે આજે મોરબીના વાવડી રોડ ઉપરના...

શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સ્વ. વલમજીભાઈ અમૃતિયાની પ્રાર્થના સભા યોજાશે

મોરબી: મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના અધ્યક્ષ અને પાટીદાર સમાજના મોભી અને અગ્રણી કેળવણીકાર એવા સ્વ. વલમજીભાઈ કાનજીભાઇ અમૃતિયાનાં દિવ્ય આત્માને શાંતી મળે...

મોરબીના સંગીતાબેન ભાટિયાની સ્મૃતિમાં કુંડારિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી,અહીંના લોકો સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે,અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાનું દુઃખદ...

તાજા સમાચાર