Friday, September 19, 2025
- Advertisement -spot_img

મોરબી

ચોથો સ્તંભ મીડિયા’; મોરબીમાં વાવાઝોડાને પગલે મીડિયાકર્મીઓ ખરેખર સ્તંભ બની લોકો માટે ખડેપગે રહ્યા

રાત દિવસ જોયા વિના સાચી અને સચોટ માહિતી લોકો સુધી પહોંચાડી મીડિયા બન્યું માર્ગદર્શક ‘મીડિયા એ ચોથો સ્તંભ’ આ સંક્લ્પના બિપરજોય વાવાઝોડાના પગલે મોરબીના મીડિયાકર્મીઓએ...

બંધુનગરની બંને તરફ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પાણી ના તળાવ ભરાયા

નેશનલ હાઇવે ઓથોરિટી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ ને રજુઆત છતા પરિસ્થિતિ જૈથે નેશનલ હાઇવે ઓથોરિટી ને કારણે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બંધુનગર ની...

‘વાવાઝોડા, વરસાદ વચ્ચે મોરબીમાં મહેકી માનવતા’

વહિવટી તંત્ર સાથે સંકલનમાં રહી સામાજિક સંસ્થાઓ, મંદિર, ટ્રસ્ટ, એસોસિએશન અને સેવાભાવી લોકોએ સ્થળાંતરિતોને કોઈ અગવડ ન પડવા દીધી   બિપરજોય વાવાઝોડાના પગલે છેલ્લા ચાર-પાંચ દિવસથી...

માળિયા હાઇવે પર આવેલી હોનેસ્ટ હોટેલની છત પડતાં મહિલા નું મોત

મોરબી જિલ્લામાં બિપરજોય વાવઝોડાના કારણે સમગ્ર મોરબી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે પવનની ગતિ એટલી બધી વધારે છે કે વૃક્ષ અને...

ખીરઈ ગામ નજીક એક માસ પહેલા ખુલ્લાં મુકાયેલા ઓવરબ્રિજમા ગાબડાં પડ્યાં

ગુજરાતના અનેક શહેરોમાં અને ગામડામાં વાવાઝોડા અને ભારે વરસાદે તંત્રની નબળી કામગીરી ની પોલ ખોલી ને રાખી દીધી છે મોરબી જીલ્લામાં વાવાઝોડાની વધુ અસર માળિયા...

વાવાઝોડા અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સ ચુકવવામાં આવશે

સ્થળાંતર કરાયેલ લોકોને કેશડોલ્સ ચૂકવવા નિર્ણય કરવામાં આવ્યો સ્થળાંતરીત પુખ્ત વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયા લેખે મહતમ પાંચ દિવસની કેશડોલ્સ આપવા નો નિર્માણ...

ફાયરની ટીમ દ્વારા મોરબીમાં SDM નિવાસ પાસે ધરાશયી થયેલા વૃક્ષને હટાવી રસ્તો ખુલ્લો કરાયો

મોરબી જિલ્લા ફાયર ટીમ દ્વારા મોરબી SDM નિવાસ પાસે રોડ પર ધરાશયી થયેલા વૃક્ષને હટાવી રોડ ફરી શરૂ કરાવવામાં આવ્યો હતો. મોરબી જિલ્લામાં વાવાઝોડાથી વધુ...

બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લા માં કોઈ જાનહાની થઈ નથી

મોરબી જિલ્લા વહિવટી તંત્રની ત્રિસ્તરીય વ્યવસ્થા માટે અભિનંદન- મંત્રી કનુભાઈ દેસાઈ આ બાબતે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડા અન્વયે જિલ્લા વહીવટી...

મોરબી જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં:ધરાશયી થયેલ વૃક્ષોને હટાવી માર્ગો ખુલ્લા કરાયા

મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે પડી ગયેલ વીજપોલ પી.જી.વી.સી.એલ. દ્વારા ઉભા કરવાનું શરૂ બિપરજોય વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારે ટકરાયું જેની અસર મોરબી જિલ્લામાં પણ જોવા...

હરીપર ગામ ખાતે મીઠાના અગરોમાં મજુરી કરતા 200 અગરીયાઓને ઘરે પરત મોકલી પંદર માલધારી પરીવારોને ગ્રામ પંચાયત દ્વારા રહેવાજમવાની વ્યવસ્થા કરાઈ…

માળીયા મિંયાણાના હરીપર ગામની અગરમા મીઠાની મજુરી કરતા ૨૦૦ અગરીયાઓને ધેર પરત મોકલી પંદર માલધારી પરીવારોને ગ્રામ પંચાયત દ્રારા રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ... માળીયા મિંયાણાના...

તાજા સમાચાર