Tuesday, July 15, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી: બાઇક પાર્ક કરવા બાબતે મારામારી થતાં મામલો પીલીસ મથકે પોહચ્યો

મોરબી: મોરબીના રામચોક ચોકડી સિદ્ધિવિનાયક કોમ્પલેક્ષ નીચે વાહન પાર્ક કરવા બાબતે બે પક્ષો વચ્ચે માથાકુટ થતા મારામારી થઈ હતી. આ બનાવ અંગે ભોગ બનનાર...

મોરબી: સ્ટેટ મોનિટરિંગ દરોડાએ પી.આઈ.નો ભોગ લીધો ! એમ.વી.પટેલ સસ્પેન્ડ !

મોરબી: સ્ટેટ મોનિટરિંગ દરોડાએ પી.આઈ.નો ભોગ લીધો ! એમ.વી.પટેલ સસ્પેન્ડ 56 શખ્સો સામે કાર્યવાહી બાદ હળવદ પોલીસ મથકના પી.આઈ.એમ.વી પટેલ સામે પણ કાયદાકીય કાર્યવાહીમાં સસ્પેન્ડ...

મોરબી:બૌદ્ધ નગર નજીક આવેલ મચ્છુ નદી ની ખાડીમાં નાહવા પડેલ સગીરનું મોત

મોરબીના સામા કાઠે વિસ્તારમાં આવેલ બૌદ્ધ નગર નજીક આવેલ મચ્છુ નદી ની ખાડીમાં નાહવા પડેલ સગીરનું મોત મોરબીના મચ્છુ નદીના પટમાં આવેલ ખીણમાં નાહવા ગયેલ...

મોરબીના નવ નિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીનું અભિવાદન કરતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

મોરબીના નવ નિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીનું અભિવાદન કરતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી,સરકાર દ્વારા તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં કલેકટર જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી થતા મોરબી જિલ્લામાં...

મોરબી : બગથળા ગામે તળાવની પાળે જુગાર રમતા બે પતાપ્રેમી પોલીસની ઝપટમાં ચડ્યા

મોરબી નજીક આવેલ બગથળા ગામે તળાવની પારે જુગાર રમતા બે શખ્સો ને ઝડપી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે પેટ્રોલિંગ દરમિયાન તાલુકા...

મોરબી: ફરીએકવાર જિલ્લામાં કોરોના કેશને લઈને સ્થાનિકો માં ભય નો માહોલ

મોરબી: ફરીએકવાર જિલ્લામાં કોરોના કેશને લઈને સ્થાનિકો માં ભય નો માહોલ દિનપ્રતિદિન જિલ્લામાં કોરોના ના કેશમાં સતત વધારો થતો જોવા મળતા સ્થાનિકોમાં ભય નો માહોલ...

મોરબી: વિરપરડા ગામ ખાતે આંખ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

સરપંચ અજયસિંહ જાડેજા તેમજ ઉપસરપંચ અમિતભાઈ ગામી ના નેતૃત્વમાં આ કેમ્પ નું આયોજનકરવામાં આવ્યું હતું આજ રોજ મોરબી જિલ્લાના વિરપરડા ગામ ખાતે આંખ માટેના કેમ્પનું...

મોરબીના વવાણિયા ગામે યોજાશે નિ:શુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પ

આગામી ૯ એપ્રિલના રોજ સવારના ૯થી સાંજના ૪ વાગ્યા દરમિયાન કરાશે વિવિધ રોગોની તપાસ અને ઉપચાર મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવેલ વવાણિયા ગામે માતૃશ્રી રામબાઇમાં...

પાટીદાર શિક્ષક સમાજ -મોરબીના કન્વીનરોની બેઠક યોજવામાં આવી હતી

છેલ્લા પાંચ વર્ષથી" હું" નહીં પણ "આપણે" ના સૂત્રને સાર્થક કરી સામાજિક ઉત્થાન માટે કાર્યશીલ એવા મોરબી પાટીદાર સમાજના પ્રાથમિક શિક્ષકોની સંસ્થા એટલે કે...

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭મી એપ્રિલના યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી એપ્રિલ સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો એપ્રિલ-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી...

તાજા સમાચાર