Wednesday, November 5, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી નજીકથી ચોરાયેલ ચાર મોબાઇલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી તાલુકા પોલીસ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ચાર મોબાઇલ સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર મોબાઇલ ચોરી થયાનો...

પીપળી સરકારી ખરાબાના સર્વે નં-304/1 પૈકી તથા ટીંબડી સર્વે નં-94/2 ના વિવાદનો સુધારા હુકમ કરવા કલેકટરને રજૂઆત

મોરબીના પીપળી સરકારી ખરાબાના સર્વે નં-304/1 પૈકી તથા ટીંબડી સર્વે નં-94/2 ના વિવાદનો હુકમમા સુધારો કરી ૨૦૧૯ પછી મહેસુલ કે વેરાઓ લેવામાં આવતા નથી...

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ‘કૃષિ વિકાસ દિન’-‘રવિ કૃષિ મહોત્સવ’ યોજાયો

મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને પટેલ સમાજ વાડી - સનાળા ખાતે ‘કૃષિ વિકાસ દિન’-‘રવિ કૃષિ મહોત્સવ’ યોજાયો...

મોરબીના શનાળા જુના ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 144 બોટલો સાથે ત્રણ ઝડપાયા

મોરબીના શનાળા જુના ગામ ઇન્દીરાવાસમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૪૪ કિં રૂ. ૩૪,૨૪૮ નાં મુદામાલ સાથે ત્રણ શખ્સોને મોંરબી સીટી એ ડીવીઝન...

હળવદની દેવળીયા ચોકડી પાસે નજીવી બાબતે આધેડને એક શખ્સે માર માર્યો

હળવદની દેવળીયા ચોકડી થી આગળ સુરવદ વાળા રોડ પર આધેડ ગાડી લઈને જતા હોય ત્યારે સાયકલ વાળાને તારવવા જતા ગાડી રોંગ સાઈડમાં લીધેલ હોય...

મોરબીના દલવાડી સર્કલ નજીક છરીની અણીએ રૂપિયા 85 હજારની લુંટ

મોરબી શહેરમાં ટુંક સમય પહેલા રાજકોટ રેન્જ આઇજી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં જણાવાયું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી...

ટંકારાના મિતાણા ગામની સીમમાં પવનચક્કીમાથી કેબલ અને પ્લેટની ચોરી  

ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં આવેલ પવનચક્કી નંબર -MTN-01 ના ગેઈટનો નકુચો તોડી તસ્કરો કન્વર્ટ કેબીનમાથી અર્થીંગ કેબલ ૧૭૦૦૦ હજારનો તથા પ્લેટ (તાંબુ) જેની...

મોરબીમાં લુંટ વીથ મર્ડરના ગૂન્હામા છેલ્લા 23 વર્ષથી નાસતો ફરતો ઈસમ ઉતરપ્રદેશથી સાધુના વેશમાં ઝડપાયો

મોરબી શહેરમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં છેલ્લા ૨૩ (ત્રેવીસ) વર્ષથી નાસતો ફરતો આરોપી જે ઉતરપ્રદેશ રાજ્યના મથુરા જિલ્લા ખાતે સાધુ બની રહેતો હોય...

મોરબીના ઘુંટુ (જનકપુર) ગામના વતની વજીબેન મગનભાઈ સંઘાણીનુ દુઃખદ અવસાન; ગુરૂવારે બેસણું 

મોરબી તાલુકાના ઘુંટુ (જનકપુર) ગામના વતની વજીબેન મગનભાઈ સંઘાણીનુ ૮૮ વર્ષની ઉંમરે તારીખ ૧૨-૧૦-૨૦૨૫ ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય...

મોરબીમાં શ્રી જલારામ જયંતીની શોભાયાત્રા સંદર્ભે ૧૪મી તારીખે મોરબી લોહાણા સમાજ માટે મીટીંગ યોજાશે

મોરબી : સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા ની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તારીખ 29 ઓક્ટોબર ને બુધવાર ના રોજ મોરબી માં ભવ્યાતિભવ્ય...

તાજા સમાચાર