Tuesday, August 5, 2025
- Advertisement -spot_img

મોરબી

વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે 76મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

રાષ્ટ્રભાવના ઉજાગર કરવીએ દરેક સમાજ અને સંસ્થાની નૈતિક ફરજ : આર.પી.પટેલ સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ - અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે...

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ ના વરદ હસ્તે સરસ્વતી ભગવતી હાઇસ્કુલ બરવાળા ખાતે ધ્વજવંદન કરવા માં આવેલ

આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વતંત્ર પર્વ ની ઉજવણી સરસ્વતી ભગવતી હાઇસ્કુલ બરવાળા ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્ર...

મોરબી : મોરબી તાલુકા કક્ષાના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી ગોરખીજડીયા ગામે કરવામાં આવી

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આ વર્ષે 76 માં સ્વાતંત્ર્ય દિનની મોરબી તાલુકા કક્ષાની ઉજવણી મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામે સ્વામીનારાયણ પ્રાથમિક શાળા ખાતે ઉત્સાહ...

મોરબી : ભક્તિનગર સર્કલ પાસે ત્રણ શખ્સોએ યુવાનને છરીના ઘા ઝીંક્યા

મોરબીમાં બહેનની સાથે મોબાઈલમાં વાત કરતાં યુવાનને ૩ શખ્સોએ છરીના આડેધડ આઠ ઘા ઝીકયા મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી પસાર થઈ રહેલા યુવાનના બાઈક સાથે...

વાંકાનેર ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

મોરબી પ્રભારી અને ગૌ સંવર્ધન રાજ્યમંત્રીશ્રી દેવાભાઈ માલમના હસ્તે ધ્વજવંદન કરાયું મોરબીના વાંકાનેર ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથેની ઉજવણી અમરસિંહજી હાઈસ્કૂલના...

મોરબીની આન બાન અને શાન સમો નહેરુ ગેટ લાઇટિંગ થકી દિપી ઉઠ્યો

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે નહેરુ ગેટ લાઇટિંગ શોના લોકાર્પણ સહિત મોરબીના અનેક વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તમામ...

મોરબી માળીયાની જનતાને સ્વતંત્રતા દિવસ પર શુભકામનાઓ પાઠવતા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

આજે 15 ઓગસ્ટ 2022ના રોજ દેશ પોતાનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આઝાદીના 75 વર્ષ પૂરા થયા અને 76માં સ્વતંત્રતા દિવસના અવસરે...

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રીતમ ડિઝીટલ સ્ટુડિયો તરફથી તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી...

ટંકારા : સજનપર ગામે જાહેરમાં જુગાર રમતી ટુકડી ઝડપાઈ

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ દ્વારા સજનપર ગામ ના ખેંગારની ખાડીના વોકડા કાંઠે ખુલ્લામાં પૈસા...

મોરબી : આજે તારીખ 14 ના રોજ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહુર્ત કરાયા

હર ઘર તિરંગા અભિયાન થકી સમગ્ર દેશ તિરંગામય બન્યો છે - સાંસદ વિનોદભાઈ ચાવડા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઇ રહેલા હર ઘર તિરંગા અભિયાન...

તાજા સમાચાર