Monday, May 19, 2025
- Advertisement -spot_img

ગુજરાત

અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ દ્વારા મોરબીમાં હનુમાન જયંતિની સાર્થક ઉજવણી કરવામાં આવી

અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપની બહેનોએ ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને નાસ્તો કરાવીને હનુમાન જયંતિની સાર્થક ઉજવણી કરી હતી. મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલુ મહિલા સંચાલિત અનસ્ટોપેબલ...

ગૌ ભક્તો દ્વારા ગૌ વિજ્ઞાન કથાનું આયોજન

મોરબીમાં સમસ્ત ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને આધ્યાત્મિક અને વૈજ્ઞાનીક રૂપે સમજવાનો અવસરરૂપે ગૌ-વિજ્ઞાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.  આગામી તા.૨૩ને શનિવારના રોજ રાત્રે ૯...

ભારે વિરોધ નાં અંતે ભાજપ જિલ્લા પ્રમુખ ની જાહેરાત મોરબી ને સરકારી મેડિકલ કોલેજ મળશે જ!!

મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ રદ્દ થતાં સામાજિક સંસ્થાઓ અને આમ નાગરિકો માં ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો તો બીજી તરફ આ બાબતે...

મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ મુદ્દે કોંગ્રેસ નો સરકાર સામે એલાન એ જંગ પ્રેસ કોન્ફરન્સ માં કરી જાહેરાત

19 થી24 એપ્રીલ સુધી ધરણાં પ્રદર્શન યોજાશે મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ એકાએક રદ્દ કરી તાપીને ફાળવી દેવાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે સામાજિક...

મોરબીમાં ઢોર નિયંત્રણ કાયદા વિરુદ્ધ ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ એ આવેદન આપ્યું

સરકાર માલધારી સમાજ અને પશુધન વિરુદ્ધ જે કાળો કાયદો લાવ્યા છે તે કાયદાના વિરોધમાં આજ રોજ માલધારી સમાજના લોકો દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન...

સ્વઃ ડો પ્રશાંત મેરજા ની પુણ્યતિથિ પર સર્વરોગ મેડિકલ કેમ્પ યોજાયો

મોરબી ખાતે રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા નાં પુત્ર સ્વઃ ડો પ્રશાંત મેરજા ની 14મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ સર્વરોગ મેડીકલ કેમ્પને કબીર આશ્રમના મહંત શિવરામદાસ...

મોરબીના મોડપર ગામે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો

મોરબી નજીકના મોડપર મુકામે દર વર્ષે ઇષ્ટ દેવ હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષ પણ...

હળવદ‌ સરકારી હોસ્પિટલમાં ના બગીચામાં કચરાના ઢગ ‌હોવાથી દર્દીઓ પરેશાન

હળવદ ની સરકારી હોસ્પિટલમાં  પાછળના ભાગમાં જ્યાં ત્યાં ગંદકી અને કચરાના ઢગ જોવા મળે છે ત્યારે સરકારી હોસ્પિટલની સામે આવેલા બગીચામાં કચરા પાણીની ખાલી...

શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા આગામી તા.૨૪-૪ થી સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

બાળવિદુષી રત્નેશ્વરીબેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ...

3 દિવસ માવઠાની આગાહી કરાઈ 20 થી 22 દરમિયાન છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ હવામાન વિભાગના અપડેટ અનુસાર, ગુજરાતમાં 3 દિવસ માવઠાની આગાહી કરાઈ છે. 20થી 22 દરમિયાન છુટાછવાયા વરસાદની...

તાજા સમાચાર