Wednesday, October 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં બેન્ક એકાઉન્ટ હેક કરી રૂ. 24.34 લાખની છેતરપીંડી કરનાર બે ઈસમો રાજ્સ્થાનથી ઝડપાયાં

મોરબી : વ્હોટસએપમા RTO CHALLAN.Apk નામની ફેક એપ્લીકેશન મોકલી બેંક એકાઉન્ટ હેક કરી બેંક એકાઉન્ટમાથી રૂ.૨૪,૩૪, ૭૦૯/- ટ્રાન્સફર કરી લઈ છેતરપીંડી/વિશ્વાસધાત કરતા આરોપીઓને રાજસ્થાન...

મોરબી જિલ્લામાં પ્રથમ વાર કેન્સરના દર્દીના ખુબ જટિલ ફેબ્રાઈલ ન્યુટ્રોપેનીયા નામ ના જીવલેણ રોગની સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ...

16 સપ્ટેમ્બર, 2025 ના રોજ 66 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમાં આવ્યા, ત્યારે ડો. સત્યજીતસિંહ જાડેજા  દ્વારા તપાસ કરતા જણાયુ કે દર્દિ ને કેન્સર માટેના...

મોરબીમા ગળેફાંસો ખાઈ મહિલાએ મોતને વ્હાલું કર્યું

મોરબીના વિધ્યુતાનગર સર્કિટ હાઉસ સામે રહેતા મહિલાએ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના વિધ્યુતાનગર સર્કિટ હાઉસ સામે રહેતા...

આવતીકાલે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ઓર્થોપેડીક ડોક્ટરની અથર્વ હોસ્પિટલ-મોરબી ખાતે રાહતદરે ઓપીડી યોજાશે

આવતીકાલ તા. 25 સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ઓર્થોપેડીક સર્જન ડો. અચલ સરડવા (MS Orthopaedic) ની મોરબીની અથર્વ હોસ્પિટલ ખાતે રાહત...

મોરબીના બગથળા ખાતે 10માં ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણી અન્વયે નિદાન સારવાર કેમ્પ યોજાયો

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી...

મોરબીમાં યુવા ઉત્સવ 2025-26 અન્વયે વિવિધ સ્પર્ધાઓ યોજાશે

રમત ગમત યુવાઅને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની...

મોરબીના દલવાડી સર્કલ પાસે ખોદેલ ખાડાઓ બુરી ગરટના પ્રશ્નનું નિવારણ લાવવા કમીશ્નરને રજુઆત

મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ માધાપરમાં આવેલ દલવાડી સર્કલ સર્કલની બાજુમાં આવેલ બીનખેતીની જગ્યામાં ગટર સરખી સફાઈ કરી શકાય તે માટે ખાડાઓ ખોદવામાં આવેલ જે...

ટંકારાના જબલપુર ગામના નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણ નું દુઃખદ અવસાન; ગુરૂવારે બેસણું 

ટંકારા તાલુકાના જબલપુર ગામના નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણનુ આજે તારીખ -૨૩-૦૯-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે...

મોરબી નીવાસી ઈલાબેન જીતેન્દ્રભાઈ રાઠોડનું દુઃખદ અવસાન

મોરબીના શનાળા પર આવેલ અંકુર સોસાયટીમાં રહેતા ઈલાબેન જીતેન્દ્રભાઈ રાઠોડ (ટીફીનવાળા) નું તારીખ- ૨૩-૦૯-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને...

સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનો આઠમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબી: વ્યાસ સમાજ જ્ઞાતિની વાડીએ સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનો આઠમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. જેમાં 58 જેવા વિદ્યાર્થીઓ કે જે કક્ષા 8 થી કોલેજ સુધીમાં...

તાજા સમાચાર