Saturday, January 3, 2026
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારાના મીતાણા ગામેથી બલેનો કાર તથા રોકડ રૂપિયા 25 હજારની ચોરી

રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં શ્રી યદુનંદન પેટ્રોલપંપની ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ યુવકની બલેનો કાર તથા રોકડ રૂપિયા...

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર સુરજબાગ પાસે આવેલ બચુબાપાના ઢાબા પાસે પાણીના પરબ પાસેથી આધેડનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો...

હળવદના પલાસણ ગામે જુના ઝઘડાનો ખાર રાખી એક વ્યક્તિની પથ્થર વડે ઘા મારી હત્યા કરાઈ

હળવદ તાલુકાના પલાસણ ગામની સીમમાં યુવકના પીતા તળીશીભાઈને આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી આરોપીએ તળીશીભાઈને માથાના ભાગે પથ્થર મારી...

માળીયાના મોટા દહિસરા ગામે જમીન પ્લોટ બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડો થતાં સામસામે ફરીયાદ નોંધાઈ 

માળીયા તાલુકાના મોટા દહિસરા ગામે વડીલોપાર્જિત જમીન પ્લોટ બાબતે બે પરિવારો વચ્ચે જુનું મનદુઃખ ચાલતું હોય જેનો ખાર રાખી માથાકુટ કરતા બંને પરિવારો દ્વારા...

મોરબી સરતાનપર રોડ પરથી ચોરી કે છળકપટથી મેળવેલ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી સરતાનપર રોડ ઉપરથી એક ઇસમને ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ કિ.રૂ. ૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. મોરબી એલસીબી...

મોરબી તાલુકામાં 79.80% પંચાયત વેરો વસૂલાત બદલ તલાટી મંત્રીઓ અને વિસ્તરણ અધિકારીઓને પ્રોત્સાહિત કરયા

મોરબી તાલુકામાં 79.80% જેવી પંચાયત વેરા વસુલાત તલાટી કમ મંત્રીઓ અને તાલુકાના વિસ્તરણ અધિકારીઓ તથા તેની ટીમ દ્વારા આ વસૂલાત કરવામાં આવેલ છે. જેથી...

મોરબી મહાપાલિકાની સંકલન સમિતિની બેઠક 25 એપ્રિલના બદલે હવે 02 મે ના રોજ યોજાશે

અનિવાર્ય સંજોગોમાં બેઠકની તારીખમાં ફેરફાર કરાયો મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે...

પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં વિવિધ વેપારી મંડળ દ્વારા આવતીકાલે બપોર સુધી મોરબી બંધનું એલાન

મોરબી: જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા ધર્મ પુછીને ૨૬ હિન્દુઓની નિર્મમ હત્યા કરવાના વિરોધમાં મોરબીમાં વિવિધ વેપારી મંડળ દ્વારા આવતીકાલે સવારના ૦૯:૦૦ થી...

પહેલગામ ખાતે થયેલ આતંકિ હુમલાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ મોરબી દ્વારા કલેકટરને આવેદન

મોરબી: જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની ઓળખ પૂછીન કરવામાં આવેલ નિર્લજ્જ હત્યાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ મોરબી દ્વારા કલેકટરને આવેદનપત્ર...

મોરબીના ગોર ખીજડીયા ગામે પ્રા. શાળામાં ધોરણ -૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે આવેલ શ્રી ગોર ખીજડીયા પ્રાથમિક શાળામાં ધોરણ-૮ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવાના હોય જેથી...

તાજા સમાચાર