Thursday, December 25, 2025
- Advertisement -spot_img

ગુજરાત

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-ગોર ખીજડીયા ખાતે મોરબી તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો 

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત મા 1419 કરોડ અતિવૃષ્ટિ નુકશાની વળતર ચુકવાયુ જે પૈકી મોરબી તાલુકાને 76 કરોડ રકમ ખેડુતોના એકાઉન્ટમા સીધી ચુકવાઇ મોરબી તાલુકા...

મોરબી જિલ્લાના ખેડૂતો માટે કુદરતી જીવાત નિયત્રંણની માર્ગદર્શિકા બહાર પડાઈ

કુદરતી જંતુનાશકોના વપરાશથી જમીનમાં અને છોડમાં મિત્રકીટકોની સંખ્યા વધે છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે અને લોકોના આરોગ્યની જાળવણી થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા...

મોરબીના ભડીયાદ રોડ પરથી ચોરાવ બાઇક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભડીયાદ કાંટા પાસે બનેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી, એક ઇસમને મોટરસાયકલ કિ.રૂ.૨૫,૦૦૦/- ના મુદામાલ સાથે...

મોરબી: શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચે યુવક સાથે 85 લાખથી વધુની છેતરપીંડી 

મોરબીમાં શેરબજારમાં રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપીને અનેક વેપારીઓ તથા યુવકો સાથે છેતરપિંડી થતી હોવાના બનાવો સામે આવ્યા છે ત્યારે વધુ...

ગુમશુદાની શોધખોળ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ હાથ ધરી 

વ્યક્તિ અંગે કોઈ જાણ કે માહિતી મળે તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો  મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની તારીખ ૧૪/૦૬/૨૦૨૪ ની...

મોરબી જિલ્લામાં આગામી તારીખ 8 થી 10 ડિસેમ્બર દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાશે

આરોગ્ય વિભાગના ૬૦૦ કર્મચારીઓની ટીમ દ્વારા જિલ્લાના હાઈરિસ્ક વિસ્તારના ૦ થી ૫ વર્ષના કુલ ૩૭૪૮૭ બાળકોને ટીપા પીવડાવાશે મોરબી જિલ્લામાં આગામી તા. ૦૮ થી ૧૦...

મોરબીના યુવા પત્રકાર જનક રાજાનો આજે જન્મદિવસ

મોરબી: મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામના વતની મોરબીના યુવા પત્રકાર જનકભાઈ રાજાનો આજે 5 ડીસેમ્બરે જન્મદિવસ તેઓ કચ્છ આમતક દૈનિક ન્યુઝ પેપરમાં મોરબી...

મોરબી નીવાસી સુશીલાબેન મગનદાસ નિમાવતનુ દુઃખદ અવસાન 

મોરબી નીવાસી સુશીલાબેન મગનદાસ નિમાવત (ઉ.વ.૯૭) તે સ્વ. ભાનુપ્રસાદભાઈ નિમાવત, જીતેન્દ્રભાઈ (બકાભાઈ) નિમાવત અને જયેશભાઇ નિમાવતના માતૃશ્રીનુ તા. ૦૪-૧૨-૨૦૨૪ ને બુધવારના રોજ અવસાન થયેલ...

મોરબી તાલુકા સેવા સદન ખાતે બે સ્ટેમ્પ પેપર યુનીટ શરૂ કરવા સામાજિક કાર્યકરોની માંગ

મોરબી તાલુકા સેવા સદન ખાતે સ્ટેમ્પ પેપર યુનીટ બંધ થવાથી અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી મોરબી તાલુકા સેવાસદન ખાતે તાત્કાલિક બે...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 287 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૩૯ કેમ્પ માં કુલ ૧૧૪૪૬ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ,...

તાજા સમાચાર