Friday, August 29, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: ગાયત્રીનગર તથા જીવન જ્યોત સોસાયટીમાં ભૂગર્ભ ગટર સમસ્યાનું 100% કામ પૂર્ણ

મોરબી: મોરબીના ગાયત્રીનગર તેમજ જીવન જયોત સોસાયટીમા ભૂગર્ભ ગટર ઉભરાઈ જ્વાની જે ગંભીર સમસ્યા હતી તેના નિવારણ અર્થે બપોરે 12:15 ફોન કરેલ અને 2:45...

મોરબી સિવીલ હોસ્પિટલમાં બીમારી સબબ આધેડનું મોત;વાલી વારસની શોધખોળ

મોરબી: મોરબી સરકારી હોસ્પિટલમાં બીમારી સબબ દાખલ થયેલ આધેડનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તેમના વાલી વારસ અંગે શોધખોળ...

વાંકાનેરના જાલસીકા ગામે પાણીના પ્રવાહમાં ડુબી ગયેલ યુવાનનો મૃતદેહ મળ્યો, બોડી પીએમ માટે ખસેડાઇ

32 કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળ્યો, ચાર ગામોની તરવૈયાઓની ટીમની મહેનત રંગ લાવી વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીકથી પસાર થતી નદીમાં પાણીના વહેણમાં રવિવારે...

મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં સ્મશાન રોડ નવેસરથી બનાવવા ચિફ ઓફિસરને રજુઆત 

મોરબી: મોરબીના વોર્ડ નં -૦૨ વિસ્તારમાં આવેતા રોહિદાસપરા, તથા ડો. આંબેડકર કોલોનીમાં સ્મશાન રોડનું કામ ચાલુ થાય તે પહેલાં રોહિદાસપરામા સ્મશાન રોડ ખોદી નવેસરથી...

મોરબીમાં જિલ્લા મહદ્અંશે તમામ ગ્રામીણ માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવાયો

માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે પેચ વર્ક સહિતની કામગીરી હાથ ધરી જિલ્લાના આંતરિક માર્ગો શરૂ કરાયા મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ માર્ગોનું...

મોરબીના રોયલ પાર્કમાં સોમવતી અમાસ નિમિત્તે અમરનાથ તથા દ્વાદ્રશ જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરાયું 

મોરબી: સોમવતી અમાસ નિમિત્તે મોરબીના રોયલ પાર્કમાં અમરનાથ જ્યોતિર્લિંગ તેમજ દ્રાદ્રશ જ્યોતિર્લિંગના આહલાદક સ્વરૂપતા દર્શન નિહાળવાનું આયોજન કિરણબેન હિતેન્દ્રભાઈ મારૂ દ્વારા કરવામાં આવ્યું હતું. આ...

મોરબીના યુવાનનું “શિવ કા સાથ” ગીત રિલિઝ થયું

મોરબીના યુવાન રાધે પટેલ અને ભાર્ગવ રાવલ દ્વારા આ શ્રાવણ માસના પાવન મહિનાના અંતના સોમવારે આજે "શિવ કા સાથ" સુંદર મજાનું ગીત બનાવી રિલિઝ...

મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારી શરૂ 

મોરબી : મોરબીમાં રામેશ્વર ફાર્મ,નવજીવન સ્કુલની બાજુમા, રવાપર ધૂનડા રોડ ખાતે આવેલું પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ...

ટંકારાના ઓટાળા ગામે યુવકને આપી જાનથી મારી નાંખવાની ધમકી

ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામે નિકુલભાઈ તથા રોહીતભાઈને જમીન રસ્તા બાબતે ઝગડો થયો હોય જેમાં નીકુલભાઈ આરોપીના કુટુંબી હોય જેથી યુવક સરપંચ તરીકે આરોપીને...

ટંકારાના સજનપર ગામેથી દેશી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામે પંચાસીયા જવાના માર્ગે રામદેવપીરના મંદિર પાસેથી દેશી બંદુક સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ ટંકારા...

તાજા સમાચાર