Monday, December 22, 2025
- Advertisement -spot_img

ગુજરાત

દુર્ભાગ્યપૂર્ણ બાબત: રફાળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નડતરરૂપ દબાણ દૂર કરવા વધુ એકવાર કલેક્ટરને લેખિત રાવ

આ અગાઉ જાંબુડીયા ગ્રામ પંચાયત સરપંચ, સ્ટેટ માર્ગ-મકાન નાયબ કાર્યપાલક, મોરબી મામલતદારને અનેકો વખત લેખિત રજૂઆતો કરેલ, છતા પરિણામ શૂન્ય મોરબીના સુપ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિરની...

માળીયાના મોટાભેલા ગામે તળાવમાં ડૂબી જતાં સગીરનુ મોત 

માળીયા (મી): માળિયા તાલુકાના મોટાભેલા ગામે તળાવમાં ડૂબી જતાં સગીરનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના મોટાભેલા ગામે રહેતા પીયુષભાઈ નાથાભાઈ ખાંભલીયા...

હળવદના ખેતરડી ગામેથી વિદેશી દારૂની 24 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

હળવદ: હળવદ તાલુકાના ખેતરડી ગામ આરોપીના રહેણાંક મકાન પાછળ આવેલ વાડામાંથી વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે...

મોરબીમાંથી ચાર બીયરટીન સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ થી નટરાજ ફાટક તરફ જતા રોડ ઉપર જાહેરમાં ચાર બીયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન...

મોરબીના લાલપર ગામ નજીક આવેલ સિગ્નેચર સ્પાના સંચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ 

મોરબી: મોરબી તાલુકા પોલીસે નિયમભંગ કરનાર લાલપર ગામ પાસે આવેલ આધ્યશક્તિ ચેમ્બર -૦૨ સિગ્નેચર સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી...

આવતીકાલે અભિલાષા ગૌ સેવા બગથળાના લાભાર્થે મોરબીમાં સૌથી સસ્તા ફટાકડાના બે સ્ટોરનું ઉદ્દઘાટન 

મોરબી: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મોરબીમાં વિવિધ જગ્યાએ ફટાકડા સ્ટોર કરવામાં આવી રહ્ય છે અને મોંઘાદાટ ફટાકડા વેચવામાં આવશે. ત્યારે શ્રી અભિલાષા...

મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત શાળા બહારના 6 થી 19 વર્ષના બાળકોનો સર્વે હાથ ધરાશે

ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવાનું આયોજન સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા ૬ થી૧૯...

હળવદમાં થયેલ બે ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી બે ઈસમોને ઝડપી પાડતી પોલીસ 

હળવદ: છ માસ પહેલા હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં તથા હળવદ વિશ્વાપાર્ક સોસાયટીમાં થયેલ બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરી...

મોરબીના તમામ તાલુકાઓમાં 24 તથા 26 ઓક્ટો. આયુર્વેદ- હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે

કેમ્પનો વધુને વધુ લાભ લેવા મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા અનુરોધ કરાયો મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા '૯ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ'ની...

વાંકાનેરની પાડધરા ચોકડી રક્તરંજિત : બેલાની ખાણ બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા

ખાણ તથા રસ્તા બાબતે પાંચ વર્ષથી ચાલતી તકરારમાં યુવાનની હત્યા ; બે કારમાં આવેલ આઠ શખ્સો ધોકા-પાઇપ વડે યુવાન પર તુટી પડ્યા વાંકાનેર તાલુકાની પાડધરા...

તાજા સમાચાર