મોરબી: અન્નપુર્ણાબેન ગૌતમભાઈ નિમાવત તે ગૌતમભાઈના ધર્મપત્ની તેમજ મનીષભાઈ અને ઉમેશભાઈના માતા તથા સત્યમ, શિવમ અને મૈત્રીકના દાદીમાં તારીખ ૦૪-૦૭-૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન...
મોરબી તાલુકાના ભરતનગર ગામે બનેલ અનડીટેકટ ખુનનો ગુન્હો ડીટેકટ કરી બે આરોપીઓની મોરબી તાલુકા પોલીસે અટકાયત કરી
મળતી માહિતી મુજબ અજાણ્યો યુવાન સોમનાથ મહાદેવ હોટલ...
ટંકારા નગરપાલિકા બનાવવામાં આવતા ચીફ ઓફિસર, પાલિકાના ઈજનેર અને એકાઉન્ટન્ટ સહિતના અધિકારીઓને ટંકારા પાલિકાનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે જેના પગલે આજે અધિકારીઓએ પોતાનો...
ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગની વ્યવસ્થા કરાઈ
અષાઢી બીજ નિમિતે મોરબી શહેરમાં રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા (શોભાયાત્રા)...
અત્યાર સુધીના ૩૪ કેમ્પમાં કુલ ૧૦૪૮૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના...