Wednesday, July 23, 2025
- Advertisement -spot_img

ગુજરાત

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

મોરબી: વર્લ્ડ હાયપરટેન્શન ડે નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૬૨ જેટલા દર્દીઓને આરોગ્ય...

મોરબીમાં લગાવેલ જાહેરાતના મોટા મોટા હોર્ડિંગ દુર કરવા તંત્રને રજૂઆત

મોરબી: મોરબીમાં કુદરતી વરસાદ કે વાવાઝોડું આવે તો શહેરમાં જાહેરાતના લગાવેલ મોટા મોટા હોર્ડિંગથી આમ જનતાને નુકસાન થઈ શકે છે જેથી આ હોર્ડિંગ તાત્કાલિક...

મોરબી નીવાસી રેખાબેન હિંમતભાઈ સુરેલીયાનુ દુઃખદ અવસાન

મોરબી: મૂળ જાજાસર ગામના વતની અને હાલ મોરબી રહેતા રેખાબેન હિંમતભાઈ સુરેલીયાનુ તા.૧૬-૦૫-૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મૂળ જાજાસર ગામના વતની અને હાલ...

ટંકારા શાંતિ આશ્રમના મંહત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસ રામચરણ પામ્યા

ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા પછી ટુકી બિમારીમાં રામ ચરણ પામ્યા.  જનજન ને જમાડવામાં જેને જપ તપ જેટલો આનંદ આવતો એવા પ્રાણદાસ બાપુની વિદાયથી શાંતિ...

મોરબી: પાવડીયારી કેનાલ પાસે આવેલ કારખાનામાં ગળેફાંસો ખાઈ વૃદ્ધનો આપઘાત

મોરબી: મોરબીમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ સીયારામ સીરામીક કારખાના લેબર ક્વાટરમા ગળેફાંસો ખાઈ જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોંટુસિંઘ વિજયસિંઘ ખુરમી ઉવ.૫૭...

મોરબીમાં યુવકને ફોન પર આપી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી

મોરબી: મોરબીમાં યુવકને ફોન ઉપર ટાંટીયા ભાંગી નાખી માર મારવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં યુવકને ત્રણ શખ્સોએ પાઈપ વડે મારમાર્યો

મોરબી: મોરબીમાં આરોપીએ યુવકને કહેલ કેમ મારા ભાઈએ આપેલ ચેક બાઉન્સ કરાવેલ છે તે બાબતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો મુંઢમાર મારી લોખંડના...

માળીયાના નવી નવલખી ગામે યુવક અને તેના સાથીને ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકાર્યા

માળીયા (મી): માળિયા તાલુકાના નવી નવલખી ગામે યુવક અને આરોપીને કોલસા વિણવાની મજુરી કરતા હોય અને બોલાચાલી થતા તેનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોએ યુવક...

મોરબી: મારામારી તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા વધુ ચાર ઈસમોને પાસે તળે જેલ હવાલે કરાયા

મોરબી : મારામારી તથા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ વધુ ચાર ઇસમોને પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરતી મોરબી જીલ્લા પોલીસ. મોરબી જીલ્લામાં કાયદો...

મોરબીમાં સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમિલન 19 મેંએ યોજાશે

સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમિલન તા. ૧૯ ને રવિવારના રોજ માનવ મંદિર, લજાઈ મોરબી ખાતે યોજાશે જે સ્નેહમિલન કાર્યક્રમમાં તા. ૧૯ ને રવિવારે સાંજે...

તાજા સમાચાર