Sunday, July 6, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મહાન ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઇની પ્રતિમાની જાહેરાત થતાં જ બાળાએ આપ્યુ પ્રથમ દાન

મોરબી: આજના યુગમાં સારા કાર્યોથી અનેક લોકોને પ્રેરણા મળતી રહે છે. જેના થકી અન્ય લોકો પણ પ્રેરાઇ સારા કાર્યોમાં સહભાગી થાય છે. ત્યારે મોરબીમાં...

રાજ્યમાં હીટવેવની આગાહી: પારો 42 ડિગ્રીએ પહોંચશે

રાજ્યમાં આકરા ઉનાળાની શરૂઆતની સાથે જ હીટવેવનો કહેર પણ શરૂ થઇ ગયો છે. જેના કારણે રાજ્યના મહત્તમ ભાગોમાં તાપમાનનો પારો ઊંચો થઇ રહ્યો છે....

હળવદના માનસર ગામે નર્મદા કેનાલમાં ડુબી જતાં વાંકાનેરના યુવકનુ મોત

હળવદ: હળવદ તાલુકાના માનસર ગામની સીમમાં સાઈન કારખાનાની પાછળ નર્મદા કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું જેનો મૃતદેહ નર્મદા કેનાલના સાયફનમાથી મળિ આવ્યો...

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક ડેમુ ટ્રેનમાં આવી જતા યુવાનનું મોત

મોરબી: મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક ડેમુ ટ્રેનમાં આવી જતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ એક અજણ્યો પુરુષ ઉ.વ.આશરે ૨૦ થી ૨૫...

મોરબીમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબીના વીસીપરા ઇમામના ગેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા...

મોરબીમાં IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આઇપીએલની પંજાબ અને દિલ્હી વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન...

હળવદમાં સરદારધામ દ્વારા 31 માર્ચે યુવા સંવાદ કાર્યક્રમ યોજાશે 

હળવદમાં સરદારધામ દ્વારા 31 માર્ચે યુવાનોને કારકિર્દી અંગે માર્ગદર્શન હેતુ યુવા સંવાદ કાર્યક્રમ યોજાશે. સરદાર ધામ યુવા સંગઠન દ્વારા તા. ૩૧ માર્ચને રવિવારે સાંજે ૫...

મોરબી ગીતાંજલી વિદ્યાલય દ્વારા ધો – 6 થી 11 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ પરીક્ષાનુ આયોજન

મોરબી ગીતાંજલી વિદ્યાલય દ્વારા શૈક્ષણિક વર્ષ 2024/25 માટે સ્કોલરશીપ પરીક્ષાનુ આયોજન કરેલ છે જેમાં ધોરણ 6 થી 11 સુધીના વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે આ...

મોરબી પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરીયાદ નોંધવા અને સખ્ત કાર્યવાહી કરવા માંગ કરાઈ 

મોરબી: થોડા દિવસ પહેલા સુરત ખાતે એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની નામની મહિલા વક્તા દ્વારા મોરબી પાટીદાર સમાજની દિકરીઓ વિશે વાણી વિલાસ કરી અનાબ સનાબ...

મોરબીમાં મહાન ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઇની પ્રતિમા અને બગીચાનું ખાતમુહૂર્ત કરાયું 

મોરબીના રવાપર ગામના તળાવ પાસે (ગોલ્ડન માર્કેટ) ની બાજુમાં ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઇની પ્રતિમા અને બાળકો માટે બગીચો બનાવવામાં આવશે. જેનું આજે ક્રાંતિકારી સેના અને...

તાજા સમાચાર