Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં મહીલા સાથે બળજબરીથી શરીર સુખ માંણનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ 

મોરબી: મોરબી શહેરમાં મહિલા સાથે એક ઈસમે બળજબરીથી શરીર સુખ માણ્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતી એક મહિલાએ આરોપી સુલતાનભાઈ...

મોરબીના નવલખી રોડ પરથી વિદેશી દારૂની બે બાટલી સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી નવલખી રોડ લાયન્સ સ્કુલ પાસે રોડ ઉપર કારમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો...

ચોરનો તરખાટ: મોરબીના ઇન્દિરાનગરમા રહેણાંક મકાનમાં 1.21 લાખની ચોરી

મોરબી: મોરબીના ઈન્દિરાનગરમા ખોડિયાર સોસાયટીમાં રહેણાંક મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત કિ રૂ.૧,૨૧,૦૦૦ ના મતાની ચોરી કરી લઇ ગયા...

મોરબી નિવાસી અન્નપૂર્ણાબેન ગૌતમભાઇ નિમાવતનુ અવસાન

મોરબી: અન્નપુર્ણાબેન ગૌતમભાઈ નિમાવત તે ગૌતમભાઈના ધર્મપત્ની તેમજ મનીષભાઈ અને ઉમેશભાઈના માતા તથા સત્યમ, શિવમ અને મૈત્રીકના દાદીમાં તારીખ ૦૪-૦૭-૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન...

મોરબીના ભરતનગર થયેલ ખુનના ગુનામાં સંડોવાયેલા બે ઈસમોની અટકાયત કરાઈ

મોરબી તાલુકાના ભરતનગર ગામે બનેલ અનડીટેકટ ખુનનો ગુન્હો ડીટેકટ કરી બે આરોપીઓની મોરબી તાલુકા પોલીસે અટકાયત કરી મળતી માહિતી મુજબ અજાણ્યો યુવાન સોમનાથ મહાદેવ હોટલ...

ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ગીરીશ સરૈયાએ ચાર્જ સંભાળ્યો

ટંકારા નગરપાલિકા બનાવવામાં આવતા ચીફ ઓફિસર, પાલિકાના ઈજનેર અને એકાઉન્ટન્ટ સહિતના અધિકારીઓને ટંકારા પાલિકાનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે જેના પગલે આજે અધિકારીઓએ પોતાનો...

8 જુલાઈના રોજ મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા૦૮/૦૭/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી યુ. એન. મહેતા આટર્સ કોલેજ, ભડીયાદ રોડ,...

મોરબીમાં રથયાત્રા સંદર્ભે જાહેરનામું બહાર પડાયું

ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગની વ્યવસ્થા કરાઈ અષાઢી બીજ નિમિતે મોરબી શહેરમાં રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા (શોભાયાત્રા)...

દક્ષિણ (સાઉથ)ની વાનગી ઢોસાનો મૂળ સ્વાદ મળી રહે તે માટે મોરબીમાં “ફટાફટ ઢોસા”ની થશે શરૂઆત 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ): દક્ષિણ (સાઉથ) ભારતની લોકપ્રિય વાનગી ઢોસાનો સ્વાદ તેના ફિલિંગમાં હોય છે મસાલાનો એ સ્વાદ જાણે દક્ષિણ ( સાઉથ ) ના કલચર...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 214 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૩૪ કેમ્પમાં કુલ ૧૦૪૮૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના...

તાજા સમાચાર