ટંકારાના વાછકપર ગામે પતિ- પત્નીને મહિલા સહિત ચાર શખ્સોએ માર માર્યો
ટંકારા: ટંકારા તાલુકાના વાછકપર ગામે કુટુંબની દિકરી ભગાડી જાવ છો તેમ કહી ઉશ્કેરાય જઈ પતિ પત્નીને મહિલા સહિત ચાર શખ્સોએ લાકડી વડે માર માર્યો...
માળીયાના મોટી બરાર ગામે કેશ પાછા ખેંચી લેવાની ના પાડતા શખ્સે આધેડને જાનથી મારી નાંખવાની આપી ધમકી
માળીયા (મી): માળિયા તાલુકાના મોટી બરાર ગામે બે વ્યક્તિ પર કશ ચાલું હોય જે કેશ પાછા ખેંચી લેવનુ એક શખ્સે આધેડને કહેતાં આધેડે કેશ...
ગુજરાતની એ ગ્રેડની મોરબી નગરપાલિકા નાદારીના આરે ?
પ્રજાની મૂળભૂત સમસ્યાઓ નિવારવામાં સરીયામ નિષ્ફળ
મોરબી: શરમ અને લેહાજ મૂકેલી મોરબી નગરપાલિકા વિકાસ કામો આગળ ધપાવવામાં નિષ્ફળ જતા શહેરભર માંથી અનેક ફરીયાદો ઉઠતાં ધારાસભ્ય...
ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સંચાલિત સીવણ કેન્દ્રમાં સર્ટિફિકેટ વિતરણ કરાયા
મોરબી: ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સંચાલિત વાવડી રોડ પર આવેલા ભગવતી પાર્ક સોસાયટીમાં ગરીબ પરિવારની બહેનો કે જેઓ કેન્દ્રમાં સીવણ ક્લાસમાં શીખીને પોતાના...
ચણા, તુવેર અને રાયડાનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ૨૮ ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવવું
રવિ સીઝન ૨૦૨૨-૨૩ માં તુવેર, ચણા અને રાયડાનો લઘુતમ ટેકાના ભાવે તુવેર– રૂ.૧૩૨૦ પ્રતિ મણ, ચણા-રૂ.૧૦૬૭ પ્રતિ મણ અને રાયડો-રૂ.૧૦૯૦ પ્રતિ મણ ખરીદી કરવાનું...
મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૧૭મી ફેબ્રુઆરીના મળશે
બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે
મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૭/૦૨/૨૦૨૩ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર...
મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨3મી ફેબ્રુઆરીના યોજાશે
જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ફેબ્રુઆરી સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે
લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો ફેબ્રુઆરી-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી...
મોરબીમાં ચોરીના ગુનામાં છેલ્લા વિસ વર્ષથી નાસતી ફરતી મહીલા રાજકોટથી ઝડપાઈ
મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના અલગ અલગ ૨ ગુન્હામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતી ફરતતી આરોપી સ્ત્રીને રાજકોટ શહેર ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ...
મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરતા લોહાણા સમાજ અગ્રણી હરીશભાઈ હાલાણી
ગૃહ પ્રવેશ નિમિતે સેવાકાર્યમાં સહયોગ અર્પણ કરી સમાજને નવી રાહ ચિંધતો મોરબીનો હાલાણી પરિવાર.
મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે...
રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન અંતર્ગત શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મોરબી: હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી)ના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત શાળા કોલેજો તેમજ ગામના લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી પ્રચાર પ્રસાર...