Tuesday, May 13, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદના ચંદ્રગઢ (લિલાપુર) ગામે યુવકે ઝેરી દવા ગટગટાવી

હળવદ: હળવદ તાલુકાના ચંદ્રગઢ (લિલાપુર) ગામે બીમારીથી કંટાળી ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ કીશોરભાઇ રણછોડભાઇ કટકીયા જાદવ ઉ.વ-૩૬ વાળા...

મોરબીના જીવાપર ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત

મોરબી: મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં આવેલ લાફોન ગ્રેનાઈટો સીરામીકમા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં પાણીની ટાંકીમાં પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું.  મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીનાં ભવાની એક્સપ્રેસ આંગડિયાની ઓફિસમાંથી જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી: મોરબી સરદાર રોડ ધરતીટાવર "ભવાની એક્સપ્રેસ" આંગડિયાની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

હળવદમાં રહેણાંક મકાનમાંથી રૂ.1.37 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી 

હળવદ: હળવદ મહર્ષિ ટાઉનશિપમા યુવકના રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ.૧,૩૭,૫૦૦ ના સોનાના દાગીનાની ચોરી કરી લઇ ગયા હતા જેથી ભોગ બનનાર યુવકે...

મોરબી તાલુકા ના વિરપરડા ગામે આધારકાર્ડ નો કેમ્પ યોજાયો હતો

મોરબી તાલુકા ના વિરપરડા ગામે આજે ગ્રામપંચાયત ઓફિસ ખાતે હજનારી ગ્રામપંચાયત ના vce અને વિરપરડા ગ્રામપંચાયત ના vce ના સહયોગ થી આધારકાર્ડ નો કેમ્પ...

જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી માળિયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે...

મોરબી નિવાસી પ્રભુભાઈ ભગવાનજીભાઈ અંબાણીનું અવસાન,શુક્રવારે બેસણું

મૂળ આમરણ(ડાયમંડનગર) હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ ભગવાનજીભાઈ અંબાણી (ઉં.વ. ૬૫) તે વલમજીભાઈ ભગવાનજીભાઈ અંબાણી,રમેશભાઈ ભગવાનજીભાઈ અંબાણી,મગનભાઈ ભગવાનજીભાઈ અંબાણી,કાંતિભાઈ ભગવાનજીભાઈ અંબાણી નાં ભાઈ અને ભરતભાઈ...

મોરબી ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અન્વયે ‘તેજસ્વીની જિલ્લા પંચાયત’ કાર્યક્રમ યોજાયો

વિવિધ ક્ષેત્રે રાજ્યકક્ષાએ પહોંચેલી બાલિકાઓએ જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, સમિતિઓના ચેરમેન બની મહિલા કલ્યાણના મુદ્દાઓની ચર્ચા કરી મોરબી જિલ્લા પંચાયત ખાતે આજે એક સામાન્ય સભાનું...

રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયાનું અવસાન, ગુરૂવારે બેસણું

મૂળ સાદુળકા હાલ રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયા (ઉં.વ. ૬૫) તે નિલેશ દેવકરણભાઈ પાંચોટીયાના પિતા તેમજ અંબારામભાઈ મગનભાઈ પાંચોટીયા અને નટવરભાઈ મગનભાઈ પાંચોટીયાના ભાઈનું...

ઓફીસનાં સીસીટીવી અને ખુરશીઓને નુકશાન કરતા સ્કાય મોલના સિક્યુરિટી સહિત ત્રણ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાયમોલની બાજુમાં આવેલ પ્રૌઢની દુકાન (ઓફિસે) રાખેલ સી.સી.ટી.વી. કેમરાને લાકડાના ધોકા વડે તોડી તેમજ ઓફિસમાં ખુરશીઓ તોડી રૂ....

તાજા સમાચાર