Wednesday, April 8, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના કાલીકાનગર ગામે પેપરમીલની ઓરડીમાં ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી

મોરબી: યુવકના લગ્ન થતા ન હોય જેનું મનમાં દુઃખ રહેતું હોય જેનાથી કંટાળી જઈ મોરબીના કાલીકાનગર ગામની સીમમાં આવેલ સેજોન પેપરમીલના રૂમમાં ગળેફાંસો ખાઈ...

માળીયા: ભેરુનાથ હોટલના સ્ટાફ રૂમમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત 

માળીયા (મી): માળિયા - હળવદ ત્રણ રસ્તા ભેરુનાથ હોટલના સ્ટાફ રૂમમુ ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ કેશવલાલ હેરાજી મીણા ઉ.વ.૩૯...

મોરબીમાં દારૂના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ બનાસકાંઠાના થરાથી ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છએક મહીનાથી નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી મોરબી પેરોલ ફર્લો...

મોરબીના શનાળા ગામે યુવકને બે શખ્સોએ મારમારી આપી જાનથી મારી નાખવાની ધમકી 

મોરબી: મોરબી શહેર તેમજ જિલ્લામાં મારામારીના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે મોરબીના શનાળા ગામ શક્તિ માતાજીના મંદિર પાસે યુવકને આરોપીઓએ પચ્ચાસ હજાર રૂપિયા...

મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

ડીડીઓ જે. એસ. પ્રજાપતિએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું મોરબી : મોરબીમાં જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમંડ પાર્ટી પ્લોટ ખાતે ગત તારીખ 15...

મોરબીના લક્ષ્મીનગર ખાતે પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન સેવા કેન્દ્ર સંકુલ-2નુ ઉદ્ઘાટન કરાયું 

મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામની સામે આર્યવ્રત સ્કૂલની સામે ડો. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન સેવા કેન્દ્ર સંકુલ-2નું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે....

મોરબીની સબ જેલમાં મુસ્લિમ બિરાદરોએ બકરી ઇદની નમાજ અદા કરી

મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે બકરી ઇદની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી સબ જેલના કેદીઓએ પણ જેલમાં ઈદ નિમિતે નમાઝ...

કળશ યોજના અંતર્ગત નાની વાવડી ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબી: ઉમિયા માતાજી સિદસર દ્વારા ચાલતી કળશ યોજના અંતર્ગત મોરબી જીલ્લા મહિલા સમિતિ દ્વારા ગઈ કાલે મોરબીના નાની વાવડી ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. ઉમિયાધામ...

મોરબીના નાગડાવાસ ગામે પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત 

મોરબી: મોરબી તાલુકાના નાગડાવાસ ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ પુર્વીબેન સમીરભાઇ કુવાડીયા ઉ.વ.૨૮ રહે. જુના નાગડાવાસ ગામ તા....

મોરબીમાં ગળાફાંસો ખાઇ આધેડ વયની મહિલાનો આપઘાત 

મોરબી: મોરબીમાં માનસિક બીમારીથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જતાં આધેડ વયની મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ગીતાબેન જયસુખભાઇ ઘોરેચા ઉ.વ.૫૫ રહે.રાધાપાર્ક સોસાયટી વાવડી...

તાજા સમાચાર