Monday, December 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

‘કેસરિયો’ રંગ તને લાગ્યો ઓલા…મોરબી : રામ લલ્લાની પધરામણીની ઉજવણી ચરમસીમાએ !

અયોધ્યા ખાતે ભગવાન રામ લલ્લાની પધરામણીની ઉજવણી મોરબી શહેરમાં ચરમસીમાએ છે જેમાં મોરબી શહેરની સોસાયટી-સોસાયટીએ સમૂહભોજન, ધૂન ભજન કિર્તન અને શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું...

મોરબીના નાની વાવડી કુમાર શાળાના બાળકો દ્વારા પક્ષીઓને બચાવવાની અનોખી પહેલ

પતંગના દોરાની ગૂંચ શોધી લાવો અને ઇનામ મેળવોની અનોખી સ્પર્ધા યોજાઈ મોરબી તાલુકાના નાનીવાવડી ગામની કુમાર પ્રાથમિક શાળા દ્વારા એક અનોખી પહેલ કરી ઉતરાયણ બાદ...

મોરબીનાં ખરેડા ગામે અંબાજી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે

આગામી ૨૫ જાન્યુઆરીને ગુરુવારે પોષી પૂનમે માં અંબાના પ્રાગટય દિવસની ખરેડા ગામે ધામધૂમથી ઉજવણી કરાશે. મોરબી તાલુકાના ખરેડા મુકામે આગામી પુનમ તા. ૨૫-૦૧-૨૦૨૪ ગુરુવાર માતાજીનો...

મોરબીની માણેકવાડા શાળાના 130 વર્ષ પૂર્ણ થતાં દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને ભેટ અર્પણ

મોરબીની માણેકવાડા શાળાના સ્થાપના દિન નિમિત્તે બાળકોને બુટ-મોજાં-રાઈટિંગ પેડ અર્પણ કરતા દાતા   મોરબી પંથકના લોકો શાળાને વિદ્યાનું મંદિર,વિદ્યાનું ધામ માને છે અને શાળામાં અભ્યાસ કરતા...

ટંકારાના ઘુનડા (સજનપર) ગામ નજીકથી ઈંગ્લીશ દારૂની 35 બોટલો સાથે એક ઝડપાયો 

ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામ પાસે આવેલ ઇડનહીલ સોસાયટી પાસે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૩૫ બોટલો સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો...

હળવદના કીડી ગામે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં સામસામે ફરીયાદ નોંધાઈ

હળવદ: હળવદ તાલુકાના કીડી ગામે ચોકડી પાસે ચોકડીએ આવવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ...

મોરબીનાં રવાપર ચોકડી ખાતે માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા

હાલ ગુજરાત ભરમાં ટ્રાફિક પોલીસ શાખા દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મોરબી ખાતે પણ ઉજવણી કરવામાં આવી આજરોજ રવાપર ચોકડી...

કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ

જમીન-મહેસૂલી પ્રશ્નો, જમીન દબાણ ખૂટતા સબ સેન્ટર સહિતના પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં સમસ્યા નિવારવા સુચના અપાઈ જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે...

મોરબી જલારામ મંદિર દ્વારા ૫૧૦૦ પેકેટ પ્રસાદ વિતરણ કરવા માં આવશે

મોરબી જલારામ મંદિર દ્વારા શ્રી રામ મંદિર-અયોધ્યા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ૫૧૦૦ પેકેટ પ્રસાદ વિતરણ કરવા માં આવશે. ધૂન-ભજન, મહાઆરતી, પ્રસાદ વિતરણ સહીત ના...

ઘુંટુ સહકારી મંડળીના પ્રમુખને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ

પ્રમુખ દંપતિને આમંત્રણ મળતાં તેઓના પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ સતત ૧૫ વર્ષ થી ઘુંટુ ગામની સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપતા પરસોતમભાઈ કૈલાને...

તાજા સમાચાર