Tuesday, June 24, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીની માધાપરવાડી શાળામાં નેશનલ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામના વિજેતાઓને સન્માનિત કરાયા

મોરબી: મોરબી જિલ્લા એન.સી.ડી.સેલ જનરલ હોસ્પિટલ તેમજ દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ પુરસ્કૃત નેશનલ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ માધાપરવાડી શાળા ખાતે યોજાઈ ગયો...

વાંકાનેરના જમીન કૌભાંડમાં ટીપ આપનાર અરણીટીંબા ગામના દિલીપસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ

મૂળ વાંકાનેર શહેરના રહેવાસી અને હાલ મુંબઈ સ્થિત વૃદ્ધ અને તેમના પત્નીની વાંકાનેર નજીક આવેલ કરોડોની કિંમતની જમીન હડપ કરવા બંને વૃદ્ધ પતિપત્ની હયાતીમાં...

મોરબી ભાજપ દ્વારા આગામી તા. 2 એપ્રિલ ના રોજ CRP ટ્રેનિંગ અભિયાન હાથ ધરાશે

મોરબી: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ની સુચના અનુસાર હમણા થોડા સમય થી નાની ઉંમર ના લોકોમા હાર્ટ એટેક ના બનાવ વધી...

માળીયાના કુંભારીયા ગામે દાદા-પૌત્રી પર ચાર શખ્સોનો કુહાડી વડે હુમલો

માળીયા (મી): માળિયા તાલુકાના કુંભારીયા ગામે યુવતીની શેરીમાં કુતરાને મારવાની અને ગાળો બોલવાની એક શખ્સને ના પાડતા રાત્રે ચાર શખ્સો ધોકા કુહાડી લઈ આવી...

મોરબીમાં શોભાયાત્રા દરમિયાન થયેલા કચરાના નિકાલ માટે રાત્રે સફાઈ અભિયાન હાથ ધરાયુ

નગરપાલિકાના સફાઈ કર્મીઓ સાથે યંગ ઇન્ડિયાના તમામ કાર્યકરોએ નહેરુ ગેઇટ ચોક સહિતના તમામ રૂટ પર રાત્રે સફાઈ કરીને ચોખ્ખાચણાક કરી નાખ્યા મોરબી :મોરબીમાં સામાજિક કાર્યો...

મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 34 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 176

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે શુક્રવારે નવા ૩૫ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૧૭૬ પર પહોંચી ગયો...

મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની વીડિયો કોન્ફરન્સમાં મોરબી કલેક્ટર જોડાયા

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આગામી ૧૭ થી ૩૦ એપ્રિલ દરમિયાન યોજનાર ઐતિહાસિક સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા પ્રવાસન મંત્રી...

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના...

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય છે. આ સમય દરમિયાન મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે...

તહેવાર પર શિંગાળા લોટ ખાવાથી ફૂડ પોઈઝિંગની 30થી વધુ લોકોને અસર

મોરબીમાં આળસુ તંત્રના કારણે અનેક લોકો ફરાળી શિંગાળા લોટનો ભોગ બન્યા મોરબીમાં જુદા જુદા વિસ્તારની અંદર રામનવમીના તહેવાર નિમિત્તે ફરાળી લોટની પૂરી બનાવીને ખાધા બાદ...

તાજા સમાચાર