મોરબી: આમરણ ગામમાં કાસુન્દ્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગવત સપ્તાહમાં પારંપારિક ભજન કે ધાર્મિક કાર્યક્રમને બદલે એક નવી પહેલ...
મોરબી: મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે રામ જન્મોત્સવ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાશે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન...
મોરબી: અનસ્ટોપેબલ વોરીયર -NGO ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના પિતા નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાનુ તા.૨૮-૦૩-૨૦૨૩ ને મંગળવાર ના રોજ ૬૩ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે.
માળિયા (મી): માળિયા (મી) તાલુકાના કાજરડા ગામ પાસે આવેલ તાજમામદભાઈ આમદભાઇ મોવરના ખેતર પાસે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા...