Wednesday, June 25, 2025
- Advertisement -spot_img

ગુજરાત

આમરણ ગામની નવી પહેલ: ભાગવત સપ્તાહમાં પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન

મોરબી: આમરણ ગામમાં કાસુન્દ્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગવત સપ્તાહમાં પારંપારિક ભજન કે ધાર્મિક કાર્યક્રમને બદલે એક નવી પહેલ...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમીના પાવન પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે 

મોરબી: મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે રામ જન્મોત્સવ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાશે. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન...

અનસ્ટોપેબલ વોરીયર-NGO ગ્રુપના પ્રમુખ હેતલબેનના પિતા નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાનુ દુઃખદ અવસાન

મોરબી: અનસ્ટોપેબલ વોરીયર -NGO ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના પિતા નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાનુ તા.૨૮-૦૩-૨૦૨૩ ને મંગળવાર ના રોજ ૬૩ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે.

મોરબીના જેતપર (મચ્છુ) ગામે યુવકને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યો 

મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે યુવક પોતાના પ્લોટમાં દિવલ બનાવતા હોય ત્યારે બે શખ્સો આવી આ પ્લોટ મારો છે તેમ કહી ગાળો...

મોરબીના ઘુંટુ ગામે મિત્રતા ન રાખવા જણાવી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે યુવકને અને નરેશભાઈને બંનેના મિત્ર પ્રવિણની સાથે મિત્રતા ન રાખવા જણાવી બેફામ ગાળો આપી ત્રણ શખ્સોએ યુવકને લાકડી વડે...

માળિયાના કાજરડા ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના કાજરડા ગામ પાસે આવેલ તાજમામદભાઈ આમદભાઇ મોવરના ખેતર પાસે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા...

મોરબીના લાતી પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૩,૪ વચ્ચેથી જાહેરમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

મોરબીમાં જુગારીઓ પકડવાનો સિલસિલો યથાવત વધુ 7 પકડાયા

મોરબી: મોરબીના દલવાડી સર્કલ સરદાર-૩ સોસાયટીમાં રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સીટી એ ડીવીજન...

મોરબી રવાપર રોડ ખાતે આવતીકાલે સોળ સંસ્કાર સંગીત ડાયરો યોજાશે 

મોરબી:સંસ્કાર’ શબ્દનો અર્થ ઘણો જ ગહન અને વિસ્તૃત છે. ‘સમ’ અર્થાત્ યોગ્ય કે સારું અને કૃ અર્થાત્ કરવું. સમગ્ર શબ્દનો અર્થ થાય છે –...

મોરબીના મનોદિવ્યાંગ બાળકોનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ થશે 

મોરબી: 12 એપ્રિલના રેલ્વે દ્વારા કટરા સુધી સ્વખર્ચે જતી આ ટુરને કટરા પહોચ્યા પછી રહેવા- જમવા- વીઆઈપી દર્શન વૈષ્ણવ દેવી સાઈન બોર્ડ દ્વારા કરવામાં...

તાજા સમાચાર