Saturday, May 18, 2024
- Advertisement -spot_img

ગુજરાત

માળિયા પ્રાથમીક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

માળિયા (મી.) તાલુકાના શિક્ષકોમાં રહેલી એકતા, સહકાર અને ખેલદિલીની ભાવનાને ઉજાગર કરવાના શુભ આશયથી માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાના શિક્ષકોની બે દિવસીય...

મોરબી ના બહું ચર્ચિત મમુદાઢી હત્યા કેસ માં નાસતા ફરતા 4 આરોપી ઓને સ્પેશિયલ કોર્ટમાં દ્વાર હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ કરીમહમદ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીનું મોત નિપજાવવાના કેસમાં આરોપી આરીફ ગુલામ મીર સહીતના આરોપીઓ...

મોરબીમાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ

મોરબીમાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવાય યાર્ડના વાઈસ ચેરમેન અને સાંસદ મોહનભાઇ કુંડારિયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો મોરબી સહીત રાજ્યભરમાં રાજ્ય સરકાર...

અલ્પેશ કથરીયા ની આગેવાની માં ફરી પાછું પાટીદાર અનામત આંદોલન નું રણશિંગુ ફુંકાયું

ગુજરાત મા ફરી એકવાર પાટીદાર અનામત આંદોલન થવા નાં ભણકારા વાગી રહ્યા છે ત્યારે પાટીદાર અનામત આંદોલનને લઈ ફરી એક વખત મોટા સમાચાર સામે...

વાંકડા પ્રાથમિક શાળામાં સાઉન્ડ સિસ્ટમ ની ભેટ આપી પિતાએ પુત્રી ના જન્મદિવસ ની ઉજવણી કરી

સમાજ ઉપયોગી અને સામાજિક કાર્યોમાં હર હંમેશ પોતાનું યોગદાન આપતાં વાંકડા ગામે રહેતાં રામજીભાઈ દેકાવાડીયા એ તેમની લાડકવાયી પુત્રી જીયા ના જન્મદિવસની ઉજવણી વાંકડા...

મોરબીમાં આમ જનતા માટે ખુલ્લું મુકેલ મણીમંદિર હાલ પુરતું બંધ કરવામાં આવ્યું

મોરબી શહેરની શાન સમાં મણી મંદિરના દ્વાર 22 વર્ષ બાદ ફરી વાર આમ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ   પરંતુ લાંબા સમય બાદ મંદિરના દ્વાર...

મોરબીના ટ્રાન્સપોર્ટરે ઝેરી દવા પી આપઘાત કર્યો

આર્થિક ભીંસ નાં કારણે આવું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે મોરબી : મોરબીમાં નવલખી ફાટક પાસે કુબેરનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટર નાં ધંધાર્થી એ પોતાની ઓફિસમાં...

વિરપરડા ગામે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

નવા ચુંટાયેલા સરપંચશ્રી દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મળતી માહિતી મુજબ નવનિયુક્ત સરપંચ શ્રી દ્વારા વિરપરડા ગામે ગ્રામ સભાનું આયોજન કરાયું હતું અને...

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મોટો કડાકો

1500 પોઇન્ટના કડાકા સાથે સેન્સેક્સ 52,850ની સપાટી પર રશિયા-યુક્રેન યુદ્ધના કારણે શેરબજારમાં સ્પષ્ટ ગભરાટ છે. એવું માનવામાં આવે છે કે કોમોડિટીના વધતા ભાવને કારણે મોંઘવારી...

જો નેચરલ ગેસ મા ભાવ વધારો આવે તો મોરબી સિરામિક ઉદ્યોગ મંદી ના ખપ્પરમાં હોમાવાનાં સંકેત.

એક તરફ કોરોના અને બાદમાં રશિયા-યુક્રેન યુદ્ધે સિરામિક ઉધોગની માઠી બેસાડી છે ત્યારે ફરી નેચરલ ગેસના ભાવમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે જો...

તાજા સમાચાર