Tuesday, May 21, 2024
- Advertisement -spot_img

ગુજરાત

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગમાં રહેતા દર્દીઓ માટે હોસ્પિટલ દ્વારા વધુ 20 બેડની સુવિધા ઊભી કરી.

કોરોના મહામારીના કારણે જુનાગઢની સિવિલ હોસ્પિટલના કોવીડ વિભાગમાં દિનપ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જોકે હોસ્પિટલમાં બેડ ન મળતા કલાકો સુધી વેઇટિંગ રૂમમાં જમીન...

જામનગર અને સુરતમાં કોવિડ હોસ્પિટલ બનાવશે રિલાયન્સ અને આર્સેલરમિત્તલ !

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં અને આર્સેલર મિત્તલમાં તેના સુરત હજીરા પ્લાન્ટ ખાતે એક ઓક્સિજન સુવિધાવાળી 1000-1000 બેડની ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલ બનાવશે. હજીરામાં 250 બેડની એક...

રાજ્ય સરકારે ગુજરાતના મહાનગરો સહિત 29 શહેરોમાં લગાવ્યું મીની લોકડાઉન !

વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસોની સ્થિતિને કારણે રાજ્ય સરકારે ગુજરાતના મહાનગરો સહિત 29 શહેરોમાં રાત્રિ કર્ફયુ લાદવા ઉપરાંત દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ, અનાજ-કરિયાણા, ઘંટી,...

ખંભાળિયામાં પણ જામનગર જેવી સ્થિતિ સર્જાઈ,ઓક્સિજન બેડની તંગીથી ગંભીર દર્દીઓની હાલત અત્યંત કફોડી !

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવસે-દિવસે કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.જેમાં હાલ કોરોના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ બહાર વેઇટિંગમાં રહેવાનો આવી રહ્યો છે.ખંભાળીયા જનરલ...

રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા !

હાપાથી ત્રણ ઓક્સિજનના ટેન્કરો ભરેલી ટ્રેન મહારાષ્ટ્ર મોકલાઈ જામનગર નજીક મોટીખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે...

ઇન્ડિગો એરલાઇન્સએ આ તારીખ સુધી આગ્રાથી મુંબઈ અને અમદાવાદની ફ્લાઇટ્સ સ્થગિત કરી.

એર સર્વિસને કોરોનાની અસર થવા લાગી છે. ઇન્ડિગો એરલાઇન્સે આગ્રાથી મુંબઈ અને અમદાવાદની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. મુંબઈની ફ્લાઇટ ને ૩૦ એપ્રિલ સુધી...

જામ ખંભાળીયા તાલુકાના એક ગામના યુવાનને હેડ કોન્સ્ટેબલની નોકરી આપવાની લાલચ આપી સાડા ત્રણ લાખની છેતરપીંડીનો મામલો પ્રકાશમાં આવ્યો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયા નજીક આવેલ ટીમડી ગામ ના યુવક ને હેડ કોન્સ્ટેબલની નોકરી અપાવવા માટે ની લાલચ આપી અને 3.5...

દુ:ખદ અવસાન : ગુજરાતી અભિનેતા અમિત મિસ્ત્રીનું અવસાન, ઘણી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો.

ગુજરાતના લોકપ્રિય અભિનેતા અમિત મિસ્ત્રીનું આજે સવારે નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું મૃત્યુ કાર્ડિયેક અરેસ્ટને કારણે થયું છે. તેની...

રાજ્યમાં ઓક્સિજન ટેન્કર લીક : નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજથી અફરાતફરી

નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં ભયનો માહોલ સર્જાયો હતો. રાજ્ય સરકારના ઓક્સિજન પ્લાન્ટને માન્યતા પ્રાપ્ત એમડી દેસાઈ હોસ્પિટલમાં સવારે અચાનક...

જસદણમાં 100 બેડમાંથી 16 ઓક્સિજન બેડ શરુ,બાકીના બેડ 3 દિવસમાં શરુ થશે !

કોરોના કહેરના કારણે જસદણ તાલુકામાં મેડીકલ સુવિધાઓ બાબતે ખુબ જ હાલાકી ઉભી થઇ છે જસદણ તાલુકામાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે...

તાજા સમાચાર