Friday, August 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી-પંચાસર રોડ મેઈનકેનાલ રોલાની વાડીમાંથી બે બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબી પંચાસર રોડ મેઇનકેનાલ રોલાની વાડીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બે બાઈકની ચોરી લઈ ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ...

મોરબીના રાજપર રોડ ઉપર ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઘુસી જતા બાઈક સવારનું મોત

મોરબી: મોરબી તાલુકાના રાજપર રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિર પાસે આવેલ ધર્મેન એસ્ટેટના બોર્ડ નજીક ટ્રેકટર ચાલકે કોઈપણ જાતના સિગ્નલ આપ્યા વગર વાળતા વાળતા...

મોરબીના બેલા (રંગપર) નજીકથી CNG રીક્ષામાં વિદેશી દારૂ/બીયર સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની સીમ બેલા ચેક પોસ્ટ નજીકથી સિએનજી રીક્ષામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમને મોરબી...

હળવદમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 72 બોટલ સાથે એક ઝડપાયો

હળવદ: હળવદના કુંભારપરા ખાતે રામાપીરના મંદિર પાસે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદના...

મોરબીમાં સાયન્ટિફિક ક્લોક પરિવાર દ્વારા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન

મોરબી: રકતદાન એટલે કોઈના જીવન બાગને ખીલવતી વર્ષાૠતુ ત્યારે મોરબીમાં સાયન્ટિફિક ક્લોક પરિવાર દ્વારા શુક્રવારે દિવંગત નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રીના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં...

મોરબી જલારામ મંદિર ખાતે 4 માર્ચે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી: મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે જીજ્ઞેશભાઈ ભગવાનજીભાઈ પોપટ પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. અત્યાર સુધીના ૧૮ કેમ્પમા કુલ ૫૭૪૯ લોકોએ...

મોરબીની માધપરવાડી શાળામાં G-20 સમિટ 2023 ની રંગોળી સ્પર્ધા યોજાઈ

મોરબી: G-20 ગ્રૂપ ઓફ ટવેન્ટી એક આંતર રાષ્ટ્રીય જૂથ છે,જેમાં 19 દેશો અને એક યુરોપિયન એમ વિસ સભ્યો જોડાયેલા છે, આ વિસ સભ્યો એટલે...

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક 17મી માર્ચના મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૭/૦૩/૨૦૨૩ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર...

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23મી માર્ચના યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી માર્ચ સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો માર્ચ-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી...

મોરબીની નિલકંઠ સ્કુલમાં કિશોરી પ્રશિક્ષણ વિષયમાં વિદ્યાર્થીનીઓને માહિતગાર કરાઈ

મોરબી: આજે નીલકંઠ સ્કૂલમાં કિશોરી પ્રશિક્ષણ વિષયમાં કુમનભાઈ ખૂંટ (RSS,સૌરાષ્ટ્ર પ્રાંત કુટુંબ પ્રબોધન સંયોજક,નિવૃત્ત આચાર્ય એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જૂનાગઢ) દ્વારા ધો. 8,9 અને 11ની વિદ્યાર્થીનીઓને...

તાજા સમાચાર