મોરબી: ABVP મોરબી શાખા દ્વારા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ 9 જુલાઈ 1949 થી વિદ્યાર્થી...
મોરબી:મોરબી શહેર / જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ઝીકીયારીના વતની લાભુબેન ઈશ્વરભાઈ ભાટીયાએ તેમના પતિનો અકસ્માત વીમો લીધો હતો....
મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ
મોરબી તાલુકા પંચાયતના મીટિંગ હોલ ખાતે મોરબી જિલ્લાના એક્રેડિટેશન...
મોરબી: ગીતાંજલી વિદ્યાલય મોરબી ખાતે રવિવારના રોજ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ SSC/HSC પરીક્ષાનુ આયોજન કરવામા આવેલ હતુ. મોરબી શહેર તથા આજુબાજુના ગ્રામ વિસ્તારની મોટા ભાગની...
મોરબી: ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ અંતર્ગત નોંધાયેલ સહકારી મંડળીઓ દ્વારા નોંધણી સમયે અને ત્યારબાદ સમયાંતરે સભાસદો દાખલ કરવામાં આવતા હોય છે. સભાસદના મૃત્યુથી તે...