Thursday, April 9, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી : ચોરીના ગુનાહમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

મોરબી શનળારોડ ઉપર આવેલ સમયના ગેઇટ પાસે આવેલ “ બજરંગ સેલ્સ એજન્સી ” નામની દુકાનના તાળા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે તોડી દુકાનમાં...

મોરબી: સગીરા નું અપહરણ કરનાર શખ્સ ઝડપાયો

મોરબીમાં રહેતી સગીરાને અજાણ્યો શખ્સ ભગાડી જવાના પેચીદા કિસ્સામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ટેક્નિકલી ટીમની મદદથી આ શખ્સને ઝડપી લઈ ભોગ બનનાર સગીરાને...

મોરબી: મહેન્દ્રનગર ગ્રામ્યવિસ્તારમાં પાણી પૂરું પાડવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની રજુઆત

મોરબી: મહેન્દ્રનગર ગામે બનેલ સરકારની નવી પાણી પુરવઠા યોજના તાત્કાલીક ચાલુ કરી પાણી પુરૂ આપવા સરકારમાં રજુઆત કરતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહેન્દ્રનગર ગામ તેમજ આજુ-...

મોરબી: વેકેશનમાં બાળકો માટે એકપણ બગીચો નહીં ! વિકાસ ક્યાં ગયો ?

મોરબી: મોરબી જિલ્લામાં વિકાસના નામે લોકો સાથે મશ્કરી થઈ રહી હોય તેવુ પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. નગરપાલિકા દ્વારા સંચાલિત બગીચા ના નામે...

અહો આશ્ચર્યમ- વાંકાનેરના ભ્રષ્ટાચારના કારણે મોરબી તાલુકાના એક હજાર શિક્ષકોના પગાર અટક્યા

જિલ્લામાંથી પહેલી તારીખે ડ્રાફ તાલુકામાં આવી ગયો છતાં આજદિન સુધી શિક્ષકો પગારથી વંચિત મોરબી જિલ્લાના મોરબી સિવાયના તમામ તાલુકાના શિક્ષકોના પગાર થઈ ગયા પણ મોરબી...

મોરબીમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને‘દિશા’ કમિટિની બેઠક યોજાઇ

મોરબીમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને‘દિશા’ કમિટિની બેઠક યોજાઇ સાંસદે વિવિધ વિભાગોની કામગીરી અંગે માહિતી મેળવી પ્રગતિ હેઠળના કામો તાત્કાલીક પૂર્ણ કરવા તાકીદ કરી સાંસદ મોહનભાઈ કુંડારીયાના...

મોરબી: પ્રોહીબિશનના ગુનાહમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

એલસીબી ટીમે રવિરાજચોકડી નજીકથી આરોપીને દબોચી લીધો મોરબી, વાંકાનેર અને રાજકોટના અલગ અલગ ચાર વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા રાજકોટના રહેવાસી આરોપીને...

હડમતિયા ગામે છેલ્લા સાડા ત્રણ વર્ષથી “હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં” ફરજ બજાવતા MPHW ઈસ્માઈલભાઈ કડીવારની બદલી

ટંકારા તાલુકાના હડમતિયા " ગામના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર" ના MPHW ઈસ્માઈલભાઈ કડીવાર છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાત-જાતના ભેદ વિના કોરોના કાળમાં મુસ્લિમ બિરાદરે...

૩૬૫ જજની સામૂહિક બદલી: મોરબી જિલ્લા માંથી ૮ ન્યાયધીશની પણ બદલી

ગુજરાત હાઈકોર્ટનાં એકટીંગ ચીફ જસ્ટીસ દ્વારા રાજયનાં અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા અલગ-અલગ કેડરનાં ૩૬૫ જજની સામુહિક બદલી કરવામાં આવી છે જેમાં ૮૭ ડિસ્ટ્રીકટ જજ,...

મોરબી નીવાસી કાંતાબેન કોટકનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબી નિવાસી સ્વ. કાંતાબેન ચીમનલાલ કોટક (ઉ.વ.૮૦) તે સ્વ.ચીમનલાલ ચકુભાઈ કોટકના ધર્મપત્નિ , ગં.સ્વ. દક્ષાબેન સુનિલકુમાર કાથરાણી તથા ઉષા બેનના માતા તેમજ સ્વ....

તાજા સમાચાર