મોરબી: સ્વ.હર્ષાબેન જયંતિભાઈ વેદની પૂણ્યતિથી નિમિતે તેમના પતિ જયંતિભાઈ ધીરજલાલ વેદ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત...
મોરબી: મોરબી શહેરના આંગણે ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે. જાદુગર પોતાની જાદુની અદભુત દુનિયા નઈને આવી ગયા છે. તા.૨૮-૧૨-૨૦૨૨ ને બુધવારના રોજથી શુભારંભ કરવામાં આવેલ છે...
નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન સંચાલિત નવયુગ બી.કોમ કોલેજ અને બી.બી.એ કોલેજ નાં વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ ટોક નું આયોજન કરવામાં આવેલ હતું
જેમાં વિદ્યાર્થીઓના જીવનમાં...
માળીયા: માળિયા (મી) તાલુકાના સરવડ ગામે રહેણાંક મકાનમાંથી તસ્કરો રોકડ રૂ.૨૭૦૦૦ તથા ૧,૨૦,૦૦૦ ના સોનાનાના દાગીના મળી કુલ કિં રૂ.૧,૪૭,૦૦૦ ના મતામાલની ચોરી કોઈ...
મોરબી: વિશ્વની ખ્યાતનામ એવી વરમોરા બ્રાન્ડની "કોન્ફી સેનેટરીવેર" ફેકટરીની મુલાકાત લીધી તેમાં વિનોદભાઈ, ભવાનભાઈ તથા ગોવિંદભાઈ વગેરે એમ. ડી. દ્વારા સેનેટરીવેરની તમામ પ્રોસેસ સમજાવી,...