Friday, April 3, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જલારામ મંદિર નો ષટદશમ્ પાટોત્સવ આગામી ગુરૂવારે પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે

પ્રભાતધૂન, મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ મંદિર નો ષટદશમ્ પાટોત્સવ આગામી ગુરુવાર...

દિવ્યાંગો માટે મોરબી જિલ્લાનાં પ્રથમ વોકેશનલ સેન્ટરનો પ્રારંભ 

મોરબી: દિવ્યાંગ સેવા સંસ્થા-મોરબી (મંદબુદ્ધિ સેવા આશ્રમ ટ્રસ્ટ) તથા સક્ષમ મોરબી જિલ્લા ટિમ દ્રારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર & હોસ્ટેલમાં મનો દિવ્યાંગ, ફિજીકલ ડિસેબલ,...

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2022-23નુ સુધારેલું તથા 2023-24નું અંદાજપત્ર રજૂ કરાયું 

મોરબી: મોરબી જીલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભા બોલાવવા આવી હતી જેમાં મોરબીનું વર્ષ ૨૦૨૨-૨૩ નું સુધારેલું અંદાજપત્ર તથા વર્ષ ૨૦૨૩-૨૪ નું અંદાજપત્ર રજૂ...

કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે

મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો,...

બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારે સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ

મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર,...

સગર્ભા મહિલાઓને નિઃશુલ્ક સેવા આપતી રાજ્યસરકારની ‘‘ખિલખિલાટ વાન’’

વર્ષ ૨૦૨૨માં મોરબી જિલ્લાની ૩૦૯૨૭ સગર્ભાઓને ૮ ખિલખિલાટ વાનની સેવા અપાઈ મહિલા તેમજ તેના બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતી સતત દોડતી અને નિ:શુલ્ક સેવા આપતી રાજ્ય...

મોરબી: ક્રિકેટ એસો.ના ખેલાડી રાધે ભીમાણીનું સૌરાષ્ટ્રની ટીમમાં સિલેકશન

મોરબી: મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અન્ડર 14ના ખેલાડી રાધે ભીમાણીનું સૌરાષ્ટ્રની ટીમમાં સિલેકશન થયું છે. તાજેતરમાં રાધે ભીમાણી સૌરાષ્ટ્રની સ્ટેટ ટીમ અન્ડર 14માં પસંદ...

મોરબી અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા પ્રથમ સમૂહલગ્નોત્સવ યોજાશે

મોરબી: મોરબી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા પ્રથમ સમૂહલગ્નોત્સવનું આયોજન થવા જય રહ્યું છે. જેમાં વંચિત સમાજની દીકરી, ગંગા સ્વરૂપ બહેનોની...

દુર્ઘટના ના સર્જાય તે માટે જર્જરિત સમય ગેટ માર્ગ મકાન વિભાગે ઉતરાવી લીધો!! પણ ભ્રષ્ટાચારરૂપી રોડ રસ્તા તરફ ક્યારે ધ્યાન આપશે ?

મોરબી: ઝુલતા પુલની દુર્ઘટના પછી તંત્ર વ્યવસ્થિત કામ કરતું થયું હોવાનું દેખાડો જરૂરી લાગતા માર્ગ મકાન વિભાગે શનાળા રોડ પર આવેલ સમય ગેટને ક્રેઈન...

મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે

મોરબી: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં આજે હાઈકોર્ટમા સુનાવણી થશે, જે પહેલા રાજ્ય સરકારે તપાસ માટે રચેલ SIT એ પોતાનો પ્રિલીમરી રિપોર્ટ બંધ કવરમાં ગુજરાત...

તાજા સમાચાર