Thursday, May 2, 2024
- Advertisement -spot_img

દેશ

રામદેવ સામે કાર્યવાહી કરવામાં આવે અથવા આધુનિક ચિકિત્સા પ્રણાલી રદ કરવામાં આવે : IMA એ કેન્દ્રીય આરોગ્ય મંત્રીને માંગ કરી.

IMA એ શનિવારે એક અખબારી યાદી બહાર પાડી હતી. તેમાં યોગ ગુરુ રામદેવના એક વીડિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ...

કોવિડ 19: સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને કોરોનાના ભારતીય વેરિએન્ટ્સ ધરાવતી પોસ્ટ્સ તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો. જાણો શું છે કારણ ?

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર કોરોના વાયરસના ભારતીય વેરિએન્ટ્સના અહેવાલો દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશની જાણ...

રાહત: બ્લેક ફંગસની સારવાર માટે બજારમાં આવી આ દવા, જાણો કઈ લેબએ સૌથી પહેલા લોન્ચ કરી.

કોરોના વાયરસની બીજી લહેરથી દેશભરમાં થોડી રાહત મળી છે, પરંતુ આ રાહત વચ્ચે બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાયોસિસ નામનો રોગ સતત આપત્તિજનક બની રહ્યો...

DAP સબસિડીનો લાભ ખેડૂતોને મળશે નહીં,ડીએપીના ભાવમાં વધારો કરી સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય ખેડૂતોના હિતમાં નથી !

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ખેડૂતોને ડીએપી પર સબસિડીમાં 140 ટકા વધારાનો ફાયદો ખેડૂતોને થશે નહિ. કારણ કે ડીએપીના ભાવમાં...

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા.

મહારાષ્ટ્રમાં ગઢચિરૌલીથી નક્સલ વિરોધી ઓપરેશનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસની સી-60 યુનિટ અને નક્સલવાદીઓના વચ્ચેના એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા...

બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસના કેસ નોંધાતા ફફડાટ, પટનામાં વ્હાઈટ ફંગસના 4 કેસ નોંધાયા. જાણો શું છે આ વ્હાઈટ ફંગસ ?

દેશભરમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બિહારની રાજધાની પટનામાં વ્હાઈટ ફંગસના...

મુખ્યમંત્રી યોગીનો મોટો આદેશ: કોવિડથી થયેલ મૃત્યુ પર રાજ્યના કર્મચારીઓના આશ્રિતોને નોકરી મળશે.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે કોવિડ સંક્ર્મણને કારણે ફરજ દરમિયાન મૃત્યુ પામેલા રાજ્યના કર્મચારીઓના પરિવારોને સંપૂર્ણ ટેકો આપવામાં આવશે....

સીએમ અરવિંદ કેજરીવાલ બ્લેક ફંગસને લઇ ચિંતિત, નિષ્ણાતો સાથે મહત્વની બેઠક, આ મુખ્ય નિર્ણય લેવામાં આવ્યા.

રાજધાની દિલ્હીમાં બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા આજકાલ ઝડપથી વધી રહી છે. કેટલાક દર્દીઓ સારવાર દરમિયાન સાજા થઈ રહ્યા છે જ્યારે કેટલાક મરી પણ રહ્યા...

સૈન્ય હોસ્પિટલોમાં ઓક્સિજન બેડની સંખ્યા વધારીને 4000 કરવામાં આવી : આર્મી ચીફ જનરલ એમએમ નરવણે

દેશમાં કોવિડની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સેનાએ તેની હોસ્પિટલોમાં ઓક્સિજન સુવિધા વાળા બેડની સંખ્યા વધારીને 4,000 કરી દીધી છે. લશ્કરી હોસ્પિટલો અને કમાન્ડ હોસ્પિટલોમાં...

તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં 45 લોકોનો જીવ લીધો,વધુ એક વાવાઝોડું ‘Yaas’ કતારમાં !

ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટમા વાવાઝોડા બાબતે મહત્વની જવાબદારી સંભાળતા સાધનોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ઈસ્ટ સેન્ટ્રલ દિશામાં આગામી તારીખ 23 આસપાસ...

તાજા સમાચાર