- Advertisement -spot_imgspot_img

ખેતી

રાકેશ ટિકૈત સહિત 6 ખેડૂત નેતા પર કેસ, પોલીસે 200 ઉપદ્રવીની અટકાયત કરી

પાછલા દિવસે થયેલી હિંસા માટે દિલ્હી પોલીસે ઘણા ખેડૂત નેતાઓ પર એફઆઈઆર પણ નોંધી છે. આમાં રાકેશ ટિકેત, Dr. દર્શન પાલ, જોગિન્દર સિંઘ, બૂટા...

પ્રજાસત્તાકના 71 વર્ષ નિમિતે જાણો ભારતે મેળવેલ સિદ્ધિઓ વિશે.

આ વખતે 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ આપણે સ્વતંત્ર ભારતનો 72 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ. આઝાદી પછીના છેલ્લા સાત દાયકામાં, આપણા દેશએ...

સિંઘુ સરહદથી થોડે દૂર લાવારિસ બેગ મળી, સ્થળ પર બોમ્બ સ્ક્વોડની ટિમ પહોચી.

કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડુતોને પ્રજાસત્તાક દિન નિમિત્તે ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવી છે. આ અંગે દિલ્હીની સુરક્ષા ખૂબ જ કડક...

ભોપાલ: કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે શા માટે થઈ ઝપાઝપી ?

કોંગ્રેસના કાર્યકરોએ આજે ​​(23 જાન્યુઆરી) ના રોજ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કૃષિ કાયદાઓના વિરોધમાં અને ખેડૂત આંદોલનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવા એક કૂચ કાઢી હતી....

PM મોદીએ આસામના શિવસાગરમાં એક લાખથી વધુ જમીન વિહોણા લોકોને ભેટ આપી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના શિવસાગર પહોંચ્યા. આસામના મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલએ મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીના કોરોના મહામારી પછી આસામનો આ પહેલો પ્રવાસ...

PM-KISAN Scheme :આ ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ નહીં મળે, જાણો તેનું કારણ શું છે ?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) એ ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય યોજના છે. આ યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ તમામ...

સરકાર અને અન્નદાતા વચ્ચે વાટાઘાટો શરૂ, ખેડુતોએ સરકારની દરખાસ્તને નકારી કાઢી

દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજે 58 માં દિવસે પ્રવેશ કરી ચૂક્યું છે. ખેડુતોએ સરકારની દરખાસ્તને નકારી કાઢી છે....

જાણો શા માટે ઈન્દ્રનિલ રાજ્યગુરુ અને અન્ય કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી ?

હાલ ચાલી રહેલા ખેડૂત વિરોધી કાયદાને રદ કરવા દિલ્હી પર ખેડૂતોએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે. અને પોતાની વાત પાર અડગ રહ્યા છે. આ...

ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અંગે સુનાવણી ટળી, કોર્ટે કહ્યું દિલ્હીમાં કોણ આવશે-કોણ નહીં એ પોલીસ નક્કી કરશે

26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે, જ્યારે ખેડૂત સંગઠનોએ માગ...

આજે ખેડુતો કૃષિ કાયદાની કૉપી સળગાવશે, યુપીના દરવાજા પર લોહરીનો કાર્યક્રમ કરશે.

કૃષિ કાયદા પાછા ખેંચવા અને એમએસપી પર કાયદા લાગુ કરવા માટે આંદોલન કરી રહેલા ખેડુતો આજે દેશભરમાં લોહરી ઉપર કૃષિ કાયદાની નકલો સળગાવશે. યુપી...

તાજા સમાચાર