- Advertisement -spot_imgspot_img

ખેતી

કિસાન સોશિયલ આર્મી એક એપ્લિકેશન શરૂ કરશે જેનાથી………

દિલ્હીની ટીકરી બોર્ડર પર ખેડૂત આંદોલન સ્થળ પર બે દિવસમાં ખેડૂતો માટે ઇમરજન્સી એપ્લિકેશન શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ એપ તમામ ખેડુતોના...

રાજ્યસભામાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતો અંગે શું નિવેદન આપ્યુ જાણો.

ખેડૂત આંદોલનને લઈને આજે પણ સંસદમાં હંગામાંનું વાતાવરણ સર્જાયું. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર માનવાની ચર્ચા આજે પણ ચાલુ રહી. આ સાથે ખેડૂતોના મુદ્દે...

ગાજીપુર બોર્ડર પરથી પોલીસે ખીલાઓ હટાવ્યા, અમેરિકાએ નવા કૃષિ કાયદાના વખાણ કર્યા

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના હજારો ખેડુતો ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે દિલ્હી-એનસીઆર સરહદ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન,...

દિલ્હી: કૃષિ કાયદાના વિરોધમાં મંડી હાઉસ ખાતે વિદ્યાર્થી સંગઠનોનો દેખાવો.

દિલ્હીના મંડી હાઉસ ખાતે અનેક વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ માર્ચ કાઢીને ખેડૂતોના સમર્થન અને કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો. પરંતુ દિલ્હી પોલીસે કલમ 144 લાગુ...

આયાત ડ્યુટીમાં વધારાથી હિમાચલના સફરજનને કેવી રાહત મળશે, જાણો.

સસ્તા વિદેશી સફરજનને કારણે હિમાચલી સફરજનને જોખમ હતું. હવે કેન્દ્ર સરકાર સફરજન પર આયાત ડ્યુટી વધારીને તેમાં રાહત મેળવશે. વિદેશી ફળોના ભાવ વધશે અને...

હોલીવુડ સિંગર રીહાનાએ ખેડુતો માટે ટિવટ કર્યું, બોલિવૂડના આ સ્ટાર્સે પણ આ અંગે પ્રતિસાદ આપ્યો.

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી બોર્ડર પર બેઠેલા ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. બે મહિનાથી આ વિરોધ ચાલી રહ્યો છે. પરંતુ...

લાલ કિલ્લા પર ઉપદ્રવ કરનાર દીપ સિદ્ધુ સહિત ચારની જાણ કરનારાઓને દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું.

દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડુતોના આંદોલનને પગલે આજે 70 મો દિવસ છે. ગાઝીપુર બોર્ડર, સિંધુ સરહદ અને ટીકરી બોર્ડર પર ખેડૂતોની...

યુપીના ખેડુતોની દિલ્હીમાં એન્ટ્રી નહીં, રસ્તા પર ખિલ્લા લગાવ્યા, સિમેન્ટની દીવાલો બનાવી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

મંગળવારે પંજાબ-હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો સામે ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ દેખાવો ચાલુ રહ્યો છે. દિલ્હી-યુપીની ગાઝીપુર સરહદે ખેડુતોની સંખ્યામાં વધારો થવાને કારણે કડક...

પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠકમાં ખેડૂતોના પ્રશ્ન મુદ્દે શું કહ્યું જાણો ?

બજેટની રજૂઆત પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર સતત વાતચીત દ્વારા ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસ કરી રહી...

સિંઘુ સરહદ પર પ્રદર્શન, આંદોલનકારી ખેડુતો અને સ્થાનિક પ્રદર્શનકારી વચ્ચે પથ્થરમારો

દિલ્હીની સિંઘુ બોર્ડર પર ખેડૂત આંદોલનને લઈને હોબાળો મચી ગયો છે. અહીં સ્થાનિક વિરોધીઓ અને ખેડૂત આંદોલાન બે જૂથો સામસામે આવી ગયા છે.સિંઘુ સરહદ...

તાજા સમાચાર