ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનની ચર્ચા વિદેશમાં પણ થઇ રહી છે. રીહના, મિયા ખલિફા, અમાન્દા સેર્ની દ્વારા ખેડૂત આંદોલનને ટ્વિટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી...
ખેડૂત આંદોલનને લઈને આજે પણ સંસદમાં હંગામાંનું વાતાવરણ સર્જાયું. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર માનવાની ચર્ચા આજે પણ ચાલુ રહી. આ સાથે ખેડૂતોના મુદ્દે...
પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના હજારો ખેડુતો ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે દિલ્હી-એનસીઆર સરહદ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન,...
દિલ્હીના મંડી હાઉસ ખાતે અનેક વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ માર્ચ કાઢીને ખેડૂતોના સમર્થન અને કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો. પરંતુ દિલ્હી પોલીસે કલમ 144 લાગુ...
મંગળવારે પંજાબ-હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો સામે ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ દેખાવો ચાલુ રહ્યો છે. દિલ્હી-યુપીની ગાઝીપુર સરહદે ખેડુતોની સંખ્યામાં વધારો થવાને કારણે કડક...