આગને કારણે પાકને થયેલા નુકસાનથી ચિંતિત ખેડૂતોએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવાનું કામ વહીવટીતંત્રનું છે. ખેડૂત આખી સિઝન દરમિયાન સખત મહેનત કરે...
કૃષિ કાયદાના વિરોધમાં કુંડલી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં પંજાબ અને અન્ય સ્થળોએથી લોકો ફરી એકવાર આવવા લાગ્યા છે. બહારથી આવતા લોકો અને આંદોલનકારીઓની...
દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં દરરોજ કોરોના વાયરસ સંક્ર્મણના લાખો કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે દિલ્હી-એનસીઆર સરહદ પર મહામારીના સમયે ખેડૂતો તેની લડાઈમાં અડિંગો જમાવીને બેઠા...
ખેડૂત સંગઠનોની બેઠક મળી હતી જેમાં વહીવટી તંત્ર દ્વારા આ વખતે ઘઉંના પાક પર બોનસ આપવા જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીર એગ્રી એન્ટરપ્રિન્યરશીપ ડેવલપમેન્ટના આચાર્ય કુલભૂષણ...
યુપી ગેટ ખાતે ધરણાનું નેતૃત્વ કરી રહેલા ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતને ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓનો વિરોધ કરવા મોબાઇલ ફોનમાં જાનથી મારી...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશમાં કાર્બનિક અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે સફળ ખેડૂતોને 'બ્રાન્ડ એમ્બેસેડર' તરીકે આગળ ધપાવશે. જે ખેડુતો ગામડાઓમાં હજારો વર્ષ જુની...