- Advertisement -spot_imgspot_img

ભારત

રાજકોટમા મ્યુકોરમાયકોસિસનો કહેર વધ્યો, દેશમાં સૌથી વધુ કેસ રાજકોટમાં નોંધાયા !

મ્યુકરમાઈકોસિસને લઈને એક હાઈ લેવલ વીડિયો કોન્ફરન્સ બુધવારે મોડી રાત્રે રાખવામાં આવી હતી જેમાં એઈમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયા સહિતના નિષ્ણાતો તેમજ સમગ્ર દેશના અગ્રણી તબીબો,...

અક્ષય તૃતીયા પર લોકડાઉનના કારણે જ્વેલરી બજારમાં 5000 કરોડનો ફટકો પડ્યો !

અક્ષય તૃતીયા પરના લોકડાઉનથી રાષ્ટ્રીય રાજધાનીના ઝવેરાત બજારમાં લગભગ પાંચ હજાર કરોડનો ફટકો પડ્યો છે. આ સતત બીજા વર્ષ છે જ્યારે અક્ષય તૃતીયા, કેટલાક...

વાવાઝોડુ તૌકતે : દેશના આ ભાગોમાં વાવાઝોડું વિનાશ સર્જી શકે છે, હવામાન વિભાગે જારી કરી ચેતવણી.

ભારતીય હવામાન વિભાગે વર્ષના પ્રથમ ચક્રવાતી તોફાન અંગે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં મોસમી ગતિવિધિઓમાં ખળભળાટ મચી જવા પામ્યો...

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આ કારણોસર આવી શકે છે, જાણો નિષ્ણાતોનું શું કહેવું છે ?

ભારતમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો દેશ અને વિશ્વ માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. એટલા માટે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત પર છે. બીજી...

ટિકરી બોર્ડર ગેંગ રેપ કેસ : પીડિતાનો મોબાઇલ પોલીસને સોંપ્યો, ફોરેન્સિક તપાસમાં ખુલાસો થશે !

બંગાળથી ટિકારી સરહદ આંદોલન માટે આવેલી 25 વર્ષીય મહિલા સાથે સામુહિક બળાત્કારના કેસમાં અત્યાર સુધી દફનાવવામાં આવેલા તથ્યો એક પછી એક બહાર આવી રહ્યા...

રાજ્યમાં વેક્સીનની અછત,18+ માટે જૂનમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ શકે છે !

ગુજરાતમાં રસીકરણની કામગીરી ધીમી પડી જતાં રસી લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. પ્રજા રસી લેવા તત્પર છે, પણ સરકાર પાસે એટલો રસીનો...

ગંગા નદીમાંથી મળેલા મૃતદેહો અંગે બોલિવૂડ સ્ટાર્સનો ગુસ્સો ત્રાટક્યો, સિસ્ટમને જવાબદાર ગણાવતા કહી આ વાત.

ઉત્તર પ્રદેશ અને બિહારની વચ્ચે ગંગા નદીમાંથી અનેક મૃતદેહો મળી આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં બક્સર અને ગાઝીપુરની આસપાસ ગંગામાંથી અનેક મૃતદેહો મળી આવ્યા...

હવે, બે વર્ષથી વધુ વયના બાળકો પર કોરોના રસી પરીક્ષણ, ભારત બાયોટેકને મંજૂરી.

ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે, તેમજ રસીકરણ પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. નિષ્ણાતોએ સંકેત આપ્યો છે કે જો...

2-ડીજી: ડીઆરડીઓની આ દવા ફેફસાના ચેપને મટાડવામાં મદદ કરે છે,ત્રણ દિવસમાં સ્વસ્થ થવા લાગે છે દર્દી.

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ફેબ્રુઆરીથી ભારતમાં વાયરસની બીજી લહેરમાં ચેપગ્રસ્ત લોકોની સાથે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. દરમિયાન શનિવારે કોરોના...

આસામના નવા સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાજ્યની કમાન સંભાળ્યા બાદ ઉલ્ફાના કમાન્ડરને શાંતિ મંત્રણા માટે વિનંતી કરી.

આસામમાં ભાજપની ચૂંટણીમા મળેલી જીતના એક સપ્તાહ બાદ હિમંતા બિસ્વા સરમાએ સોમવારે રાજ્યના 15માં મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હતી. તેમને રાજયપાલ જગદીશ મુખીએ શપથ...

તાજા સમાચાર