Wednesday, March 25, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાની બદલી

મોરબી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટુંક સમયમાં યોજાવાની છે ત્યારે તમામ વિભાગમાં બદલી કરવામાં આવી રહી છે. જેમાં આરોગ્ય વિભાગમાં પણ આજે ૧૬ જેટલા જિલ્લા...

એસટી વિભાગ દ્વારા મોરબી અને વાંકાનેર એસટી ડેપો મેનેજરની બદલી કરાઈ 

મોરબી : ગુજરાતના વાહન વ્યવહાર એસ.ટી વિભાગ દ્વારા રાજ્યમાં આજે મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે. જેમાં મોરબી ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા દિલિપ...

રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પદ,કદ અને પ્રતિષ્ઠામાં વધારો તાપી વિધાનસભા બેઠકના નિરીક્ષક તરીકે પસંદગી

મોરબી: મોરબી-માળીયા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા પોતાની સૂઝબૂઝ,કુનેહ,કામ કરવાની આવડત,લોક પ્રશ્નો માટે સતત અવિરત કાર્યરત રહેવાની કાર્યકુશળતાના...

માળિયાના હરિપર ગામ નજીક બસ અને છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો: બેના મોત, આઠ ઇજાગ્રસ્ત 

મોરબી : માળિયા તાલુકાના હરિપર ગામ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં લકઝરી બસ અને એક છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાતા બે મહિલાના...

મોરબી: લગધીરપુર રોડ પર આવેલ ઉમની સીરામીકમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીના લગધીરપુર રોડ પર આવેલ ઉમની સીરામીકમાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મુકેશભાઈ દિનેશભાઇ ડામોર ઉ.વ.૨૩...

મોરબીમાં દલવાડી ચોકડી નજીક એક્ટીવા પગમાં અડી જતા યુવાન પર બે શખ્સોનો ધોકા, પાઈપ વડે હુમલો

મોરબી: મોરબીમાં દલવાડી સર્કલ પાછળ પચ્ચીસ વારીયા કામધેનુ પાર્ટી પ્લોટમાં એક્ટીવા મોટરસાયકલ પોતાના ઘર પાસે રાખવા જતા પગ સાથે અડી જતા યુવાન ઉપર બે...

મોરબીના માધાપરમાં નજીવી બાબતે થયેલ ફાયરિંગમાં 6 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના માધાપરમાં શેરી નં -૧૯ ના ખુણે શીવશક્તિ લખેલ મકાનની બાજુમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ બાળકોના ઝઘડાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા વૃદ્ધ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 66, ટંકારા-પડધરી બેઠક પર સ્વચ્છ પ્રતિભા ધરાવતા નિર્વિવાદિત યુવા ચહેરો અજયભાઇ પટેલ

મોરબી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં જ હોય જેથી વિવિધ બેઠકો પર ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે ત્યારે 66, ટંકારા-પડધરી બેઠક...

મોરબીના રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો

અન્નકૂટ દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો, આવતીકાલે બીજ નિમિત્તે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ,સંતવાણી સહિતના વિવિધ કાર્યકમો યોજાશે. મોરબી : હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા...

ટંકારાના હમીરપર ગામે કુવામાં પડી ડુબી જતાં વૃદ્ધ મહીલાનું મોત

મોરબી: ટંકારા તાલુકાના હમીરપર ગામે કુવામાં પડી ડુબી જતાં વૃદ્ધ મહીલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ જયાબેન મનજીભાઈ ભોરણીયા ઉ.વ.૬૫ રહે....

તાજા સમાચાર