Saturday, May 17, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં આશાપુરા ટાવરમાં તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસોસિએશનની ઓફીસનો થયો શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પોતાના ભાષણોમાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવાની વાતો કરતા હોય છે પણ ભ્રષ્ટાચાર નાબુદી માટે આજ દિન સુધી કોઈ નકર પોલિસી...

પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં આજરોજ બ્રહ્મ સમાજ ના ઘડિયા લગ્ન યોજાયા હતા

પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને હવે ધીમે ધીમે સફળતા મળી રહી છે. અન્ય અન્ય સમાજના લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે....

બેલા ગામથી ખોખરા હનુમાન હરીધામ સુધી પોથી શોભાયાત્રા યોજાઇ

બેલા ગામથી ઢોલ નગારા સાથે ખોખરા હનુમાન સુધી પોથી શોભાયાત્રા નીકળી હતી મોરબીના ખોખરા હનુમાનની જગ્યામાં આજથી તા.8 ને શુક્રવાર થી રામકથાનું આયોજન કરવામાં આવ્યું...

યુવરાજસિંહને તાત્કાલિક મુક્ત કરવાની માગણી સાથે કરણી સેનાએ કલેક્ટરને આવેદન આપ્યું

પેપર લીક ભરતી કૌભાંડ જેવા અનેક મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર નોંધાયેલ હત્યા પ્રયાસ સહિતના કેસો પાછા ખેંચવાની માગણી સાથે...

પ્રકૃતિ સાથેના અનહદ પ્રેમ થકી 150થી વધુ વૃક્ષોનું નાના બાળકની માફક જતન કરીને ઉછેર કરવામાં આવ્યા

ટંકારા : હાલ નાં સમય માં શુદ્ધ હવા માટે આપણી પૃથ્વીને પ્રદુષણ થી બચાવી જ પડશે અને આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઈને પર્યાવરણ...

મોરબી જિલ્લા ભાજપ કાર્યલય શનાળા રોડ પાસે છલકાતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી

મોરબી નગરપાલિકા માં ભાજપ ના સતાધીશો ના બિન અનુભવ અને અણ આવડત ને કારણે આજ મોરબી શહેર માં ચારો તરફ ઉભરાતા ભૂગર્ભ ગટરના પાણી...

મોરબી જલારામ મંદિર ખાતે પ.પૂ. સદ્ગુરુદેવ શ્રી હરીચરણદાસજી મહારાજ ના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાયા

બહોળી સંખ્યા મા ભક્તજનોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેમનો પ્રથમ પ્રાગટ્યદીન તા.૭-૪ ગુરુવાર ના...

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દાનેશ્વરી દાતાઓના સહયોગથી ઠંડા પાણી નો જગ આજે પ્રોજેક્ટ ખુલ્લો મુકવામાં આવ્યો.

હળવદ વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં દરરોજ 25 ઠંડા પાણીના જગ મુકવામાં આવશે. બળબળતા ઉનાળા ના બપોરમાં અબાલ વૃદ્ધ શ્રમજીવી મજૂરો વડીલો સૌ કોઈ ને વેચાતું...

હળવદ :શાળા નંબર-4 ખાતે વિશ્વ આરોગ્ય દિવસની અનેરી ઉજવણી થઈ

હળવદ-આજે 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે પ્રાર્થના સભામાં સોનગરા હર્ષિદા અને નીલોફર ભટ્ટીએ આરોગ્ય ગીત રજુ કર્યું હતું ત્યારબાદ કોશિયા વત્સલે વોટરમેલન એટલે...

મોરબીમાં રૂા.૧૯.૨૮ કરોડનાં કામ મંજુર કરાવતા બ્રિજેશ મેરજા

મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાએ સરકારશ્રીનાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કરવામાં આવેલ રજૂઆત અને સતત ફોલોઅપથી મોરબી જિલ્લાના મોરબી-માળીયા-જોડીયા જુથ સુધારણા યોજના હેઠળ...

તાજા સમાચાર