Wednesday, October 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં આગ લાગી, આગથી 20 લોકોના મૃત્યુ, 20 થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

ભરૂચશહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલફર હોસ્પિટલ ખાતે રાત્રીના સમયે અચાનક હોસ્પિટલના આઈ સી યુ વોર્ડ માં આગ લાગવાની ઘટના સામે આવી હતી,પ્રાથમિક અનુમાન...

રાજકોટમાં નિ:શુલ્ક કોવીડ સેન્ટર ટુંક સમયમાં કાર્યરત થશે !

રાજકોટમાં કોરોના મહામારીનાં કારણે દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે અને લોકોને હોસ્પિટલ બેડ, ઓકસીજન બેડ, મેડીકલ સેવાઓ મળવાની મુશ્કેલ બનતી જાય છે. આ...

ગુજરાતના સ્થાપના દિવસથી યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ, કોરોનાથી વધુ સંક્રમિત ૧૦ જિલ્લાઓમાં આવતીકાલથી વિનામૂલ્યે વેક્સિન

રાજ્યમાં જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા ૧૦ જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આવતીકાલથી વિનામૂલ્યે વેક્સિન...

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગમાં રહેતા દર્દીઓ માટે હોસ્પિટલ દ્વારા વધુ 20 બેડની સુવિધા ઊભી કરી.

કોરોના મહામારીના કારણે જુનાગઢની સિવિલ હોસ્પિટલના કોવીડ વિભાગમાં દિનપ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જોકે હોસ્પિટલમાં બેડ ન મળતા કલાકો સુધી વેઇટિંગ રૂમમાં જમીન...

જામનગર અને સુરતમાં કોવિડ હોસ્પિટલ બનાવશે રિલાયન્સ અને આર્સેલરમિત્તલ !

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં અને આર્સેલર મિત્તલમાં તેના સુરત હજીરા પ્લાન્ટ ખાતે એક ઓક્સિજન સુવિધાવાળી 1000-1000 બેડની ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલ બનાવશે. હજીરામાં 250 બેડની એક...

રાજ્ય સરકારે ગુજરાતના મહાનગરો સહિત 29 શહેરોમાં લગાવ્યું મીની લોકડાઉન !

વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસોની સ્થિતિને કારણે રાજ્ય સરકારે ગુજરાતના મહાનગરો સહિત 29 શહેરોમાં રાત્રિ કર્ફયુ લાદવા ઉપરાંત દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ, અનાજ-કરિયાણા, ઘંટી,...

ખંભાળિયામાં પણ જામનગર જેવી સ્થિતિ સર્જાઈ,ઓક્સિજન બેડની તંગીથી ગંભીર દર્દીઓની હાલત અત્યંત કફોડી !

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવસે-દિવસે કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.જેમાં હાલ કોરોના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ બહાર વેઇટિંગમાં રહેવાનો આવી રહ્યો છે.ખંભાળીયા જનરલ...

રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા !

હાપાથી ત્રણ ઓક્સિજનના ટેન્કરો ભરેલી ટ્રેન મહારાષ્ટ્ર મોકલાઈ જામનગર નજીક મોટીખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે...

ઇન્ડિગો એરલાઇન્સએ આ તારીખ સુધી આગ્રાથી મુંબઈ અને અમદાવાદની ફ્લાઇટ્સ સ્થગિત કરી.

એર સર્વિસને કોરોનાની અસર થવા લાગી છે. ઇન્ડિગો એરલાઇન્સે આગ્રાથી મુંબઈ અને અમદાવાદની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. મુંબઈની ફ્લાઇટ ને ૩૦ એપ્રિલ સુધી...

જામ ખંભાળીયા તાલુકાના એક ગામના યુવાનને હેડ કોન્સ્ટેબલની નોકરી આપવાની લાલચ આપી સાડા ત્રણ લાખની છેતરપીંડીનો મામલો પ્રકાશમાં આવ્યો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયા નજીક આવેલ ટીમડી ગામ ના યુવક ને હેડ કોન્સ્ટેબલની નોકરી અપાવવા માટે ની લાલચ આપી અને 3.5...

તાજા સમાચાર