Sunday, March 8, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં હનુમાન જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

બપોરના સમયે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને રાત્રે ભજન ની રમઝટ મોરબીમાં મુનનગર ચોક થીં આગળ આવેલ ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં બળીયા હનુમાનજી નાં મંદિરે હનુમાન જયંતી...

ભક્તિનગર સર્કલ નજીક ક્રિકેટ સટ્ટો રમતા એક ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભક્તિનગર સર્કલ નજીક દરોડો પાડી ઓનલાઇન આઈડી મેળવી રનફેરનો જુગાર રમી રહેલા મયુર નામના શખ્સને ઝડપી લઈ વિપુલ નામના...

આવતી કાલે હનુમાન જયંતી નિમિતે ખોખરા હનુમાન ખાતે ચાલતી રામ કથામાં નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાસે

મોરબી તાલુકાના બેલા ગામ મુકામે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે હનુમાનજી મહારાજની 108 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણ અવસર પર તેમજ હનુમાન જયંતીના પવિત્ર દિવસે...

હળવદમા હર ઘર,નલસે જલના ધજાગરા કરતુ પાલીકા તંત્ર શર્માફળીનુ બંધ વોટર સ્ટેન્ડ ત્રણ માસથી બુંદ જળને તરસી રહયુ છે

સમગ્ર દેશ અને રાજયમા સરકાર દ્રારા જન સામાન્ય સુધી પીવાના શુધ્ધ જળ પહોંચાડવાની મહત્વકાંક્ષી યોજના ચાલી રહી છે.ત્યારે,હળવદ નગર પાલીકા તંત્રના અણઘડ વહિવટ કે...

શાળા નંબર-4 હળવદ ખાતે આજે ધોરણ-8ના બાળકોનો વિદાય સમારંભ એવમ શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાય ગયો

હળવદ-વર્ષના અંતિમ દિવસોમાં જ્યારે પ્રાથમિક શાળાઓમાં વર્ષ પૂર્ણ થવાને આરે હોય ત્યારે ધોરણ 8 ના બાળકો માટે શાળામાં ભણવાનું જીવનનું છેલ્લું વર્ષ હોય છે...

માળિયા હળવદ નાં રણ વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી

ઉનાળા ની કાળઝાળ ગરમી અને પીવાના પાણીની વ્યવસ્થા ન હોય તો શું હાલત એની કલ્પના માત્ર થીં પરસેવો છૂટી જાય છે તો રણ વિસ્તારમાં...

મોરબીમાં મહાવીર જયંતિ નિમિત્તે સમસ્ત જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા શોભાયાત્રામાં જોડાયા હતા મોરબી માં કોરોના મહામારી નાં બે વર્ષ બાદ જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામી ની જન્મ જયંતિ ની...

મોરબી ફાયર વિભાગ ના સ્ટાફ દ્વારા અગ્નિસમન સેવા નાં નામી અનામી શહિદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

મોરબી નાં સુધારાવાળી શેરી માં આવેલા મોરબી નગરપાલિકા ફાયર ઓફિસ સ્ટેશન ખાતે આજ રોજ વિશ્વ અગ્નિશમન દિવસની કરવામાં આવી હતી. જ્યાં ફાયર ઓફીસર દેવન્દ્રસિંહ...

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા બાબાસાહેબના જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી મોરબીમાં કોરોના કાળના બે વર્ષ બાદ આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની ૧૨૫ મી...

સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢી ડો.બાબાસાહેબના જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢી ડો.બાબાસાહેબના જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી મોરબીમાં કોરોના કાળના બે વર્ષ બાદ આજે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ...

તાજા સમાચાર