Wednesday, October 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિવાલોએ સ્વચ્છતા સંદેશના વાઘા પહેર્યા

મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્થળોએ દીવાલો પર સ્વચ્છતા ના સંદેશ આપતાભીંત ચિત્રો કંડારવામાં આવ્યા છે. સ્વચ્છતા હી...

19 નવેમ્બર સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના 8 ટાપુઓ પર પ્રવેશબંધી   

મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોવાથી, આ ટાપુઓમાં...

શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા “સર્વ જ્ઞાતિ સમૂહ રાંદલ લોટા મહોત્સવ તથા મહાદુર્ગાપૂજા કાર્યક્રમ”નુ આયોજન

શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ રેલ્વે સ્ટેશન રોડ મોરબી ખાતે નવરાત્રી પૂરી થયા બાદ છેલ્લા સાત વર્ષથી મહાદુર્ગા પૂજા મહોત્સવ કરી રહ્યા છે...

મોરબીમાં બેન્ક એકાઉન્ટ હેક કરી રૂ. 24.34 લાખની છેતરપીંડી કરનાર બે ઈસમો રાજ્સ્થાનથી ઝડપાયાં

મોરબી : વ્હોટસએપમા RTO CHALLAN.Apk નામની ફેક એપ્લીકેશન મોકલી બેંક એકાઉન્ટ હેક કરી બેંક એકાઉન્ટમાથી રૂ.૨૪,૩૪, ૭૦૯/- ટ્રાન્સફર કરી લઈ છેતરપીંડી/વિશ્વાસધાત કરતા આરોપીઓને રાજસ્થાન...

મોરબી જિલ્લામાં પ્રથમ વાર કેન્સરના દર્દીના ખુબ જટિલ ફેબ્રાઈલ ન્યુટ્રોપેનીયા નામ ના જીવલેણ રોગની સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ...

16 સપ્ટેમ્બર, 2025 ના રોજ 66 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમાં આવ્યા, ત્યારે ડો. સત્યજીતસિંહ જાડેજા  દ્વારા તપાસ કરતા જણાયુ કે દર્દિ ને કેન્સર માટેના...

મોરબીમા ગળેફાંસો ખાઈ મહિલાએ મોતને વ્હાલું કર્યું

મોરબીના વિધ્યુતાનગર સર્કિટ હાઉસ સામે રહેતા મહિલાએ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના વિધ્યુતાનગર સર્કિટ હાઉસ સામે રહેતા...

આવતીકાલે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ઓર્થોપેડીક ડોક્ટરની અથર્વ હોસ્પિટલ-મોરબી ખાતે રાહતદરે ઓપીડી યોજાશે

આવતીકાલ તા. 25 સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ઓર્થોપેડીક સર્જન ડો. અચલ સરડવા (MS Orthopaedic) ની મોરબીની અથર્વ હોસ્પિટલ ખાતે રાહત...

મોરબીના બગથળા ખાતે 10માં ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણી અન્વયે નિદાન સારવાર કેમ્પ યોજાયો

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી...

મોરબીમાં યુવા ઉત્સવ 2025-26 અન્વયે વિવિધ સ્પર્ધાઓ યોજાશે

રમત ગમત યુવાઅને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની...

મોરબીના દલવાડી સર્કલ પાસે ખોદેલ ખાડાઓ બુરી ગરટના પ્રશ્નનું નિવારણ લાવવા કમીશ્નરને રજુઆત

મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ માધાપરમાં આવેલ દલવાડી સર્કલ સર્કલની બાજુમાં આવેલ બીનખેતીની જગ્યામાં ગટર સરખી સફાઈ કરી શકાય તે માટે ખાડાઓ ખોદવામાં આવેલ જે...

તાજા સમાચાર