Tuesday, December 23, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં ગુરુ નાનક જયંતીની ભક્તિભાવથી ઉજવણી; વાજતે ગાજતે શોભાયાત્રા યોજાઈ 

મોરબી સિંધી સમાજ દ્વારા આજે શ્રી ગુરુ નાનક જયંતી નિમિતે સિંધુ ભવન ખાતે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી...

ટંકારામાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ 

ટંકારા તાલુકામાં કોઈ કારણોસર સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ શકી ન હતી. જેથી આજે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ટંકારામાં ટેકાના ભાવે મગફળીની...

ટંકારા નગરપાલિકામાંથી કલ્યાણપર ગામને બાકાત કરાયું

 ટંકારા નગરપાલિકા જાહેર થયા બાદ હવે ટુંક સમયમાં તેની ચુંટણી પણ આવવાની હોવાથી તંત્ર દ્વારા વોર્ડ રચના અને સિમાંકન બેઠકોની ફાળવણીનો મુસદ્દો તૈયાર કરવામાં...

ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મોરબી ખાતે યોગ શિબિરનું આયોજન 

મોરબી: 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસના ઉપલક્ષમાં, ડાયાબિટીસ મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીસ નિવારણ માટે ખાસ 15 દિવસની યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ...

ટંકારા: પદ્મશ્રી દયાલમુની આર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શાંતિયજ્ઞ તથા શ્રદ્ધાંજલિસભાનુ આયોજન 

ટંકારા: ચારે વેદોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનારા સ્મૃતિવિશેષ પદ્મશ્રી દયાલમુની આર્યનુ ૯૦ વર્ષની ઉંમરે ગઇકાલ તા. ૧૪-૧૧-૨૦૨૪ ને ગુરુવારના રોજ નિધન થયેલ છે.  દયાલમુની આર્યને...

હળવદમાં પાણીનાં ટાંકામાં ડુબી જતા બાળકીનું મોત 

હળવદના રાણેકપર રોડ ઉપર હરીદર્શન સોસાયટીમાં પોતાના ઘરે પાણીના ટાંકામાં ડુબી જતાં માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ હળવદના રાણેકપર રોડ ઉપર હરીદર્શન...

મોરબીના ખાખરાળા ગામે બીમારી સબબ વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા વૃદ્ધનું કોઈ બીમારીના કારણે મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા અમ્રુત્તલાલ બેચરભાઇ ગોપાણી ઉ.વ.૬૫વાળાને સારવાર...

ટંકારાના વિરપર ગામ નજીક કાર એ હડફેટે લેતા રીક્ષા ચાલક સહિત ત્રણ ઈજાગ્રસ્ત 

ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક રોડ પર કાર એ રીક્ષાને ઠોકર મારતા રીક્ષા પતરાના ડીવાઈડરમા ઘુસી ગય હોય જેથી રીક્ષા ચાલકને તથા અંદર બેઠેલ...

મોરબીમાં આવતીકાલે ગુરુ નાનક જયંતીની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી

મોરબી ખાતે શ્રી ગુરુ નાનક જયંતી નિમિતે સિંધી સમાજ દ્વારા લંગર પ્રસાદ, નગર કીર્તન સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સર્વે સિંધી સમાજ મોરબી...

ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું અવસાન

ટંકારા: ચારે વેદોનું જ્ઞાન ધરાવનાર અને તેનુ ગુજરાતીમાં અનુવાદ કરનારા એવા ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું દુઃખદ અવસાન થયું છે. જેના કારણે સમગ્ર પંથકમા ભારે શોક...

તાજા સમાચાર