Wednesday, August 27, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી ખોખરા હનુમાન હરિધામ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન

મોરબી: સંત શિરોમણી, સમર્થ સદગુરુ પ. પૂ. કેશવાનંદબાપુની સમાધિને 25 વર્ષ પુર્ણ થવા આવ્યા છે તે સ્મૃતિમાં, પૂ. સીતારામ બાપુની કર્મભૂમિ તથા પૂ. કેશવાનંદબાપુના...

મોરબીના જેતપર રોડ પરથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર પાવડયારી કેનાલ પાસે પાસેથી દેશી હાથ બનાવટી કટા (હથીયાર) સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી...

હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે એસટી બસે હડફેટે લેતા બાઈક સવારનું ઘટનાસ્થળે મોત

હળવદ: હળવદ થી ધાંગધ્રા જઈ રહેલ એસટી બસે હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે બસે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મળતી...

રીક્ષામાં બેસાડી પેસેન્જરના ખીસ્સામાંથી રૂપિયા ચોરી કરનાર બેલડી ઝડપાઈ 

મોરબી: મોરબીમાં મુસાફરને પેસેન્જર તરીકે બેસાડી પેસેન્જરના ખીસ્સામાંથી રૂપિયા ચોરી કરનાર બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી પરાબજાર પોસ્ટ ઓફીસ...

મોરબીમાં ભાજપ આગેવાનની હોટલમાં ધમધમતું જુગારધામ ઝડપાયું 

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામે ભાજપ આગેવાનની ઉમા હોટલમાં જુગાર રમતા ૧૫ ઈસમોને રોકડ રકમ રૂ.૪,૦૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. મળતી...

વાંકાનેર શહેરમાં ભારે વાહનોને પ્રવેશબંધીમાંથી 20 સપ્ટેમ્બર સુધી છુટ

૨૧ સપ્ટેમ્બર થી ૧૭ ઓક્ટોબર ૨૦૨૪ સુધી ભારે વાહનોની પ્રવેશબંધી યથાવત રહેશે  વાંકાનેર શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી તેમજ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થે...

મોરબીમાં બોળચોથ નિમિતે ઠેર-ઠેર ગાય -વાછરડાનુ પૂજન કરાયું 

મોટી સંખ્યામાં મહિલાઓએ ગોમાતાઓ અને વાછરડાનું પૂજન પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી (જનક રાજા દ્વારા) મોરબી : પવિત્ર શ્રાવણમાસ તહેવારોનો મહિનો છે અને શ્રાવણ માસ...

ભક્તિનગરમાં જન્માષ્ટમીએ રાસગરબા અને મટકીફોડ કાર્યક્રમનું આયોજન

મોરબી: મોરબીમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થવાની છે. ત્યારે મોરબીના ભક્તિનગરમાં બજરંગ યુવક મંડળ ભક્તિનગર દ્વારા તા.26ને સોમવારના...

મોરબીના અમરેલી ગામે 26 ઓગષ્ટે જન્માષ્ટમી ઉત્સવ ધામધૂમથી ઉજવાશે 

મોરબી: મોરબીના અમરેલી ગામે તા‌. ૨૬ ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. જેમાં અમરેલી ગામના યુવાનો દ્વારા સવારે ૮:૩૦ કલાકે ગામના રામજી...

સરકાર કાયદો તો ઘડે પણ તેનું પાલન ન થાય તો તે કાયદો નહીં પણ પોથીમાના રીંગણા!

ગુજરાતમાં સ્થાનિક વહીવટી તંત્રના પાપે સુરતના તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાથી લઈને સમયાંતરે પાંચથી છ દુર્ઘટના બની છે અને છેલ્લે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના...

તાજા સમાચાર